________________
એ સામયિક કુરણું - જ મારૂં કરજો હું આશીર્વાદ નહિ આપી શકું...
પર વર્તમાન રાજકારણમાં શ્રી દિલિપભાઈ પરીખ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, . છે તેઓ શ્રી કેશુભાઈ પટેલના પ્રધાન મંડળમાં હતા. તેમને ત્યાં ઓચિંતા પહોંચી ગયા છે ૨ શ્રી કેશુભાઈએ એકા એક આગમનના પ્રયજન અંગે પૂછતા શ્રી પરીખના પત્નીએ તે જ આશીવાઢ આપવા વિનંતિ કરી કેશુભાઈએ કહ્યું હતું કેએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આપને હું સન્માન પૂર્વક આવકારું છું. હોદ્દો છે આ ગ્રહણ કરવા બઢલ અભિનંદન આપું છું, પરંતુ આશીવાઢ શી રીતે આપી શકું? જ ૯ અનેતિકતાને માર્ગ અપનાવનાર આશીર્વાને લાયક ન હોઈ શકે. છે એ સૂરમાં શ્રી કેશુભાઈએ શ્રી પરીખને ભાજપ હવાના દ્રહની યાદ જ અપાવી હતી અને કહ્યું હતું કે “માફ કરજો હું આશીર્વાદ નહીં. આપી ,
શકું.” 6 ઉપર મુજબ વિગત વાંચતાં યાલ આવશે કે વ્યવહારમાં પણ દગો દેનારને છે આશીર્વા અપાતા નથી તે પછી–ગુરૂનો કે ગચ્છાધિપતિનો દ્રોહ કરે એટલું જ નહિ કે છે પણ સિદ્ધાંતને દ્રોહ કરે તેની સાથે બીજી ત્રીજી વાતોની વિચારણા કરી તે ગુરૂ કે આ ગચ્છાધિપતિ અને શાસ્ત્રના દ્રોહને અનુમોન આપવાનું થાય છે.
વિવેકી આત્માઓએ આ વાતને ચિત્તમાં ખ્યાલ રાખવા જેવો છે. પૂ. શ્રી જ ર હેમચંદ્રસૂરીશ્વરજી મ.ના પટ્ટધર પૂ. રામચંદ્ર સૂ. મ.એ અજયપાલની ગુરૂદ્રોહની વાત પર જ ન માની અને તેણે મરવાનું પસંદ કર્યું.
કુમારપાલની આરતી-એ અનુચિત છે અને ભ્રમ છે. ' .
હાલમાં સસ્ત ધર્મ અને મેટી પ્રભાવકતા દેખાડવાના પ્રયોગ પે કુમારપાલની હું આરતી શરૂ થઈ છે તે અંગે જૈન શાસન વર્ષ ૬ અંક ૪૬ માં તે પ્રથા બેટી છે તે જ છે લેખ આવ્યું હતું અને વિવેકી આત્માએ તે ખોટી પ્રથાથી દુર રહે છે આ અંગે એ જાણવા માટે પત્ર આવેલ તે અંગેની વિગત અ મુકાય છે –
છે નમામિ નિત્યં ગુરૂરામચંદ્રમ
" - જેઠ વઢ --મુંબઈ પરમ પૂજ્ય પરમ શાસન પ્રભાવક હોલારદેડોદ્ધારક સિદ્ધાંત નિષ્ઠ આચાર્યદેવ છે શ્રીમદ્ વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ.ના ચરણમાં મુંબઇથી અમિષના કોટિશ વંદન... .