SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ છે. આ રાત્રિ ભેજન તજે , –શાહ રતિલાલ ડી. ગુઢકા લંડન છે. - - - - - - સ્વામિ અહાર કરવામાં ખાવામાં બમણું પાપ લાગે છે સ્વાઢિમ કરતા–ખાઠિમ . છે અહાર કરવામાં ત્રણ ગણું પાપ લાગે છે અને ખાઠિમ અહાર કરતા અશન અહારમાં છે. પાછુ એનાથી ત્રણ ગણું પાપ લાગે છે. અશન એટલે અન ધાન્યાદિ યુકત સમસ્ત જ આ ભેજન ખાઢિમ એટલે સેકેલી પાણી આદિ મેવા ફળ આદિ અને સ્વાઢિમ એટલે સુંઠ થઇ વરિયાળી એલચી લવીંગાદિ રાત્રિના અંધકારમાં સૂક્ષમ છો જઈ શકાતા નથી માટે છે રાત્રે બનાવેલ પાર્ક આઢિ તે દિવસે ખાવામાં તે પણ રાત્રિ ભેજનને દોષ લાગે છે (ભાગે લાગે) અર્થાત એની સમાન ગણાય ઈત્યાદિ રત્ન સંચય નામના ગ્રંથમાં લખ્યું છે છે છે રાત્રિ ભંજનના વર્જનમાં આ લેક થા પરલોક બંધી ન કપી ન જેટલા લાભ છે રહેલા છે છતાં અજ્ઞાની આગ્રહી જીવે છોડતા નથી. " એક દાખલે એકાક્ષની કથા (ધ) દશાણ નગરમાં ધનશ્રી નામે ઠાવક કન્યા છે. છે ધનદેવને પરણી સાસરે આવી પતિના ઘરના લોકોને રાત્રિ ભોજન કરતા જોઈ તેને આ છે ઘણુ લાગી આવ્યું તે બધાને તે ન સમજાવી શકી ૫. પિતાના પતિને દિવસ ચરિયું છે ૪ નું પચ્ચખાણ કરાવ્યું રારો દેવીએ પરીક્ષા કરી હેનનું રૂપ કરી ભાવથી ખવરાવા છે ઇ લાગી ઘનશ્રીએ ખૂબ સમજાવ્યું ન માન્યોદેવીએ આવી એવી લપાટ મારી બંને છે છે અને બહાર નીકળી પડી પત્નિએ કાઉસગ કર્યું દેવી પ્રસન્ન થઈ પણ તરતના આ ૬ મારેલા કે ઘેટાની આંખે બેસાડી દીધી ત્યારથી એડકાક્ષના નામે પ્રસિદ્ધ થયે. સૂર્યની સાક્ષીએ જમવાથી નિત્ય એક તીર્થ યાત્રાનું ફળ મળે છે. શત્રિભેજન ૨ કરનારને ઘુવડ કાગડા બિલાડી ગીધ સાબર ડુક્કર સર્ષ વીંછી જો ગરોળીને અવતાર છે પામે છે પરલોકમાં દુર્ગતિ આ લેકમાં અંતે દુખ માટે ત્યાગ કરવું. રામચંદ્રજી લમણજી વનવાસમાં કુર્બર નામના ગામ બહાર વડ ની રાતવાસો છે ૨ રહ્યા હતા કુર્બરના રાજા મહીધરને વનમાલા નામની ૧ સુંઢર કન્યા હતી લક્ષમણના છે પ્રભાવથી એ એના ઉપર રાગીણી બની હતી પણ એણે સાંભળ્યું કે લક્ષમણ તે કર વનવાસી બની ગયા છે એટલે આત્મ હત્યા કરવા ગળે ફાંસી ખાવા બેડી તે જ છે સમયે લક્ષમણ આવી ચડયા ફાંસો દૂર ર્યા વિતક પૂછતાં વાત કરી લક્ષમણે ગાંધર્વ છું. છે વિવાહ કર્યા અને કહ્યું હમણાં તમારા પિતાને ત્યાં રહો પરતું અનુર ગિણી વનમાલા છે વાત માની નહિ શું ભરે પુરૂષને લક્ષમણ ગૌહત્યા સ્ત્રી હત્યા બાળ હત્યના પાપ જેટલું મને પાપ લાગે ન આવું તે છેવટે આ સંસારમાં રાત્રિભોજન કરનારને જે છે પાપ લાગે છે.*
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy