SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ . વર્ષ ૧૦ કે ૧૭–૧૮ તા. ૨૩-૧૨-૯૭ : .: ૪૭૯ ક છે લાગે છે ખરું? તમારે તે આજે પણ સંસાર ચલાવવો છે માટે કહો છો કે-“શ્રાવકઈ પણ જીવીએ તે ઘર ચાલે નહિ. આજે ભગવાનની પૂજા પણ એટલા માટે કરે છે ? છે કે- જેટલું ખોટું કરીએ તે ચલે. ગમે તે પાપ કરીએ તે પણ વાંધે આવે નહિ. જી કે ધર્મ કરવા છતાં પણ તમે આ જન્મ હારી જશે તેમ લાગે છે. તમારા ચગે ધર્મને છે. છું કલંક લાગે છે. આ સમજી જાવ તે બેડે પાર થઈ જાય. | મુe, પત્તિના પચાસ બેલ જીવનમાં ઉતારે તે તમારી આબરૂ વધશે, દુઃખ છે ૨ નાશ પામે. જશે, સાચું સુખ વધી જશે. પછી આજના પૈસાવાળાની દયા આવશે તે જ છે બધા દુર્ગતિમાં જનારા લાગશે. તમારા પરિવાર પણ તમારે નથી. આજે મા-માજી કે નથી, સ્ત્રી શ્રી નથી. તમે દુશમન થી ઘેરાયેલા છે. દુર્ગતિમાં ન જવું હોય અને 2 સદ્દગતિમાં જવું હોય તે આના ઉપર વિચાર કરતા થાવ. માત્ર સાંભળ્યું તેમ ન જ કરો પણ શક્ય તેટલું જીવનમાં ઉતારતા થાવ તે કલ્યાણ થશે. તે માટે શું કરવું છે કે તે હવે પછી દિ સોના કણ :- -પૂ.આ. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ. છે ઇતિહાસ ભૂતકાળ બતાવે, વિજ્ઞાન વર્તમાનકાળ બતાવે, તિષ ભવિષ્ય કાળ છે બતાવે ત્યારે આગમ ત્રણે કાળ બતાવે છે. આપણે કેવા હતા કેવા બની ગયા છીએ. આ કર્મની ચડાળ ચેકડીની કરામત કેવી છે. ધર્મ બધું મરામત કરાવી આત્મામાં મસ્ત ના આ બનાવી મુકિતને પ્રાપ્ત કરાવી આપે છે. ધન ગમે તેટલું વધી જાય છતાં સુરક્ષાની જ દિ ખાત્રી નહિ પણ ધર્મ વધી જાય એટલે આત્મિક ગુણે, સુસંસ્કારો, સુટેવ પુણ્યબળ છે વધે વધે ને વધે ધર્મ જ સઢા તારણહાર રક્ષણહાર ને ભવોભવ સુધારનાર છે ધર્મ આવવાની વસ્તુ છે શિખવાની વસ્તુ નથી. આજે શીખી શીખીને પરિક્ષા જ આપવા દરતા યુધિષ્ઠિરની માફક આચરણમાં ક્ષમાને પાઠ ભણવા જેવો છે. માટે જ છે. જૈન શાસનમાં જ્ઞાન કરતાં આત્મ પરિણતિની કિંમત ઘણી છે. બહુ ધર્મનું ન છે સમજ હોય પરંતુ પાપ રાચી માચીને કરવા જેવું નથી. શક્તિ મુજબ ધર્મ કરી છે જ લેવા જેવો છે. સંચમચારિત્ર-ઠીક્ષા ને મળી તેનું ભારે દુઃખ હોય મેક્ષ રેજ યારું છે ન આવતું હોય ભગવાન જિનેશ્વરદેવે કહ્યું તે જ સાચુ આટલી હુયપૂર્વકની દંભ ૨ જ વગરની કબુલાત અને સ્વીકાર કરે તેવા પણ ભવસાગર વહેલા મોડા તર્યા વગર જી રહે નહિ.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy