________________
. વર્ષ ૧૦
કે ૧૭–૧૮ તા. ૨૩-૧૨-૯૭ :
.: ૪૭૯
ક
છે લાગે છે ખરું? તમારે તે આજે પણ સંસાર ચલાવવો છે માટે કહો છો કે-“શ્રાવકઈ પણ જીવીએ તે ઘર ચાલે નહિ. આજે ભગવાનની પૂજા પણ એટલા માટે કરે છે ? છે કે- જેટલું ખોટું કરીએ તે ચલે. ગમે તે પાપ કરીએ તે પણ વાંધે આવે નહિ. જી કે ધર્મ કરવા છતાં પણ તમે આ જન્મ હારી જશે તેમ લાગે છે. તમારા ચગે ધર્મને છે. છું કલંક લાગે છે. આ સમજી જાવ તે બેડે પાર થઈ જાય.
| મુe, પત્તિના પચાસ બેલ જીવનમાં ઉતારે તે તમારી આબરૂ વધશે, દુઃખ છે ૨ નાશ પામે. જશે, સાચું સુખ વધી જશે. પછી આજના પૈસાવાળાની દયા આવશે તે જ છે બધા દુર્ગતિમાં જનારા લાગશે. તમારા પરિવાર પણ તમારે નથી. આજે મા-માજી કે નથી, સ્ત્રી શ્રી નથી. તમે દુશમન થી ઘેરાયેલા છે. દુર્ગતિમાં ન જવું હોય અને 2 સદ્દગતિમાં જવું હોય તે આના ઉપર વિચાર કરતા થાવ. માત્ર સાંભળ્યું તેમ ન જ કરો પણ શક્ય તેટલું જીવનમાં ઉતારતા થાવ તે કલ્યાણ થશે. તે માટે શું કરવું છે કે તે હવે પછી
દિ સોના કણ :-
-પૂ.આ. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ. છે ઇતિહાસ ભૂતકાળ બતાવે, વિજ્ઞાન વર્તમાનકાળ બતાવે, તિષ ભવિષ્ય કાળ છે
બતાવે ત્યારે આગમ ત્રણે કાળ બતાવે છે. આપણે કેવા હતા કેવા બની ગયા છીએ. આ કર્મની ચડાળ ચેકડીની કરામત કેવી છે. ધર્મ બધું મરામત કરાવી આત્મામાં મસ્ત ના આ બનાવી મુકિતને પ્રાપ્ત કરાવી આપે છે. ધન ગમે તેટલું વધી જાય છતાં સુરક્ષાની જ દિ ખાત્રી નહિ પણ ધર્મ વધી જાય એટલે આત્મિક ગુણે, સુસંસ્કારો, સુટેવ પુણ્યબળ છે વધે વધે ને વધે ધર્મ જ સઢા તારણહાર રક્ષણહાર ને ભવોભવ સુધારનાર છે
ધર્મ આવવાની વસ્તુ છે શિખવાની વસ્તુ નથી. આજે શીખી શીખીને પરિક્ષા જ આપવા દરતા યુધિષ્ઠિરની માફક આચરણમાં ક્ષમાને પાઠ ભણવા જેવો છે. માટે જ છે. જૈન શાસનમાં જ્ઞાન કરતાં આત્મ પરિણતિની કિંમત ઘણી છે. બહુ ધર્મનું ન છે
સમજ હોય પરંતુ પાપ રાચી માચીને કરવા જેવું નથી. શક્તિ મુજબ ધર્મ કરી છે જ લેવા જેવો છે. સંચમચારિત્ર-ઠીક્ષા ને મળી તેનું ભારે દુઃખ હોય મેક્ષ રેજ યારું છે ન આવતું હોય ભગવાન જિનેશ્વરદેવે કહ્યું તે જ સાચુ આટલી હુયપૂર્વકની દંભ ૨ જ વગરની કબુલાત અને સ્વીકાર કરે તેવા પણ ભવસાગર વહેલા મોડા તર્યા વગર જી રહે નહિ.