________________
વગર ભયે ડહાપણુ હાનીકર
:
૨૦૫૪, પોષ સુદિ ૧૩, શનિવાર તા. ૧૦-૧-૧૯૯૮
શ્રી કાન–પ્રેમ–રામચન્દ્ર-કનકચન્દ્રસૂરિ જૈન પૌષધશાળા, રંગસાગર, પી. ટી. કેલેજ રોડ, પાલડી, અમદાવાઢ-૩૮૦૦૦૭. દેવ રૂ ભકિતકારક સુશ્રાવક બિપિનભાઈ યોગ્ય ધર્મલાભ સાથે જણાવવાનું કે તમે જુતા ઠા આચાર્યોને મોકલેલા પરિપત્ર અને એક આચાર્યશ્રી તરફથી વાંચવા જ મળ્યા. તેમાંના તા. ૮-૧૦-૯૭ના પરિપત્રમાંની તમારી રજુઆત અંગે તમારું ધ્યાન આ દરવું જરૂરી લાગે છે.
- તમારા આખા પત્રમાં આવેશ, અહંકાર અને કઢાગ્રહ લગભગ વાકયે વાકયે છે દિ દેખાઈ આવે છે તમને અનુકૂળ ન આવે તેવાં શાસ્ત્રવચન અને શાસ્ત્રકાર મહાપુરૂષે ૨ ર માટે ગમે તેવા ગર્ભિત આક્ષેપ કરવામાં તમને સંકેચ નડતા નથી. વર્તમાન આચાર્યો છે તે માટે ય તિરસ્કાર ભર્યા અભિપ્રાય તમે આપો છે. (અને છતાં આવા આચાર્યો ઉપર 8 પરિપરા મેલી તમે એકતાની આશા રાખે છે.)
તમારા પરિપત્રમાંથી પૂર્વાચાર્યો અને તેમના ગ્રન્થ ઉપરના આક્ષેપો :–
છેલ્લાં બે હજાર વર્ષોમાં બનેલા ગ્રન્થ અને એને સત્ય આધાર માનવાને કારણે છે છે જ તિથિના વિવાદ-ભાગલા થયા.” આ “એ ગ્રન્થોનો નહિ, પણ મૂળ આગમને જ આધાર લેવો જોઈએ.” છે “ભગવાન મહાવીરના વખતનું ગણિત જાણીને ગણિત ગણી જોતાં કાલક સૂ.મ.ને
તેમાં ક્ષતિ જણાઈ, તેથી તે ગુપ્ત રાખી નવું પંચાંગ બનાવ્યું... હું પણ તેને ગુપ્ત છે રાખું છું.”
તમારા પત્રમાંના આ બધા આક્ષેપ જોતાં તમારી ધૃષ્ટતાની કઈ હદ દેખાતી જ નથી. છેલ બે હજાર વરસ દરમ્યાન સૂરિપુરંદર પૂ. શ્રી હરિભદ્ર સૂ. મ, કલિકાલ છે જ સર્વજ્ઞ પૂ. શ્રી હેમચંદ્ર સૂ. મ, મહામહોપાધ્યાય ૫. શ્રી યશોવિ. મ. અને પૂ. ઉપા. ૨ છે શ્રી વિનયવિ. મ. (જેમણે લોકપ્રકાશ નામના ગ્રંથમાં જેન જતિષ ગણિતની વિસ્તૃત એ રૂપરેખા સહવી છે.) વગેરે અનેક વિશ્વવંદ્ય મહાપુરૂષો થઈ ગયા અને તેમના રચેલા જ આ ગ્રન્થ આજે ય આગમની જેમ જ પ્રમાણ મનાય છે, તે બધા મહાપુરૂષે અને તેમના જ ૪ ગ્રન્થ કરતાં તમને તમારી જાત અને વાત વધુ પ્રમાણભૂત લાગે છે? ભગવાનના ગણિ- ૨ જ તમાં ભૂલ હતી અને આજ સુધીમાં માત્ર બે જ વ્યકિત-એક કાલક સૂ. મ. અને બીજા જ