________________
જ ૧૦૭૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે જ છે. મુંબઈમાં જ્યારે ચોમાસું હતું ત્યારે કાળા વાવટા ધી અને ત્યાં લગી કે જે કઈ છે છે એમની પર્ષઢામાં જાય તે રક્તા. પણ મહાન આત્માઓ તે એની ઢરકા કર્યા વિના a નાવ ચલાવ્યે જ જતા હોય છે. અને પૂજ્યશ્રી તે સમયે એમ કહેતા કે કઢાચ મારા ઇ
અને શ્રોતાઓના કમ ભાગ્યે આવું બનતું હશે છતાં પણ આ દિવાલ સાંભળશે અને એ
એની આંતરે કઈ માનવી કઈ શ્રોતાને ચાર શબ્દો કાને પડશે તો એનું કલ્યાણ થઈ ૨ જાશે. અને જરૂર કેઈના કાને પડશે જ તેમને આપના ઉપર અગણિત ઉપકાર છે. જ તેઓએ જેન શાસનની અનુપમ પ્રભાસના અને રક્ષા કરી. પરમ પઢના ધાંસુઓ માટે િસદા વજનીય આઝરણીય અને શિરોધાર્ય (શરોમાન્ય) બન્યા છે.
તેમના અગણીત ધર્મ પ્રભાવના આદિના કાર્યોને કણ ગણી શકે તેમ છે. તેમના વિ દિ અગણિત ઉપકારની નેંધ કોણ લઈ શકે તેમ છે. તેમના અગણિત ગુણેનું વર્ણન લાખે છે છે જીભેથી થઈ શકે તેમ નથી. પિતાનું અને જગતના જીવોનું કલ્યાણ કરવા, તેઓ દેશ આ વિદેશ, કચ્છ, ગુજરાત, માળવા, કાઠીયાવાડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બંગાડા, બિહારમાં જ પગે ચાલીને તેઓ રાજા-રંક–ઉંચ-નીચ ભેદ્ય વગર સૌને સમાન ભાવથી સંબોધતા. માન અપમાન નહિ જોનારા સમતાના સાગરમાં ઝીલતા, જીવનમાં તપ-જ્ઞાન, અભ્યાસ, ધર્મક્રિયા જિન ભક્તિમાં લીન બની આત્માની ઉન્નતી કરી આરાધના કરતાં અંદગીને સાધના અને આરાધના પસાર કરી છેલે બે જ દિવસની માંગી ભેગવી કોડે આત્માએને રડતા મૂકી સંઢા માટે લાંબી વાટ પકડી ઉંચી ગતિને મેળવવા આ પણ વચ્ચેથી શુક્રવાર સવારના ભારત દેશમાં અમઢાવાઢ શહેરમાં અશાઢ વઢ ૧૪ ને ઈ. સં. તા. 8 ૯-૮-૧૯૧ના સવારના ૧૦ વાગે ચિર વિદ્યાય સમાધિ પૂર્વક કાળધર્મને પામ્યા.
ગચ્છાધિપતિ આચાર્ય પૂ. ગુરૂદેવને શ્રદ્ધાંજલી આપવા આપણે સૌ ઈ કટીબદ્ધ છે થઈએ અને એમના ગુણોને યાઢ કરીએ. ખરેખર તેઓ બહુ જ માયાળુ હતા અને છેટ જ પરદેશથી આફ્રિકાથી જે કોઈ ભાવુ કે એમના દર્શન વંઠનાથે જાતા એને મીઠો આવ- ૨ કાર આપતા. કેતા વહાલથી બેલાવતા જર અવાજ સાંભળી તરત જ શિપને પૂછતા કેણ છે. આ કોણ છે. આ સત્ય બનેલી હકીકત છે અને પૂજ્યશ્રી દાઢા ગુરૂની જેમ જ છે યા આવે છે એમના ગુણોનું વર્ણન હજાર જીમેથી કરીએ તે પણ થઇ શકે તેમ ? જ નથી. જેમની વાણી જે કંઈ સાંભળે એ આત્મા અવશ્ય પવિત્ર બની જાય અને જીવ- ર
નમાં ઠરાગ્ય ભાવ ઉત્પન્ન થયા વિના ન રહે અને એક વખત એમના દર્શન પામ્યા છે ૨ પછી જીવનમાં ધર્મની ભાવના અખુટ બની જાય એજ તેમને આત્મા ને અવશ્ય છે
દેવગતિને પામ્યો જ હશે, હેલે વહેલે મુક્તિને કેતા મેક્ષ ગતિને પામે અને આપણને એ જ ધર્મક્રિયામાં સહાયક બને અને આશીવાદ મળતા રહો એજ શુભ ભાવના. (બભ્યર્થના). આ