________________
ક
મ ન
ની ચ મ ગ દ શ ન સંત –પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. .
[ વિ. સં. ૨૦૪૨ના ફાગણ વઢિ ૯ ને ગુરૂવાર તા. ૩-૪-૮૬ના રોજ
પીપુરા–સુરતના વ્યાખ્યાન મંડપમાં આપેલ પ્રવચનમાંથી. ]
* * : નામના, કીતિ, ખ્યાતિ, પ્રતિષ્ઠાદિ માટે ધર્મ કરે તેના ઘર્મની કુટી ૨ કોડિની કિંમત નથી. દુનિયાનું સુખ, સંપત્તિ-સાહ્યબીને ખરાબ માને નહિ ત્યાં સુધી આ છે તે જીવમાં ધ આવે નહિ.
સમકિની જીવને સંસારમાં રહેવું ગમે નહિ પણ કર્મના યોગે સંસારમાં રહેવું છે જ પડે તે સંસારમાં રહેવા છતાંય તે ફસાય નહિ. તમને ઘર–પેઢી, પૈસે-ટકો ગમત છે
હોય તે તમારામાં સમકિત આવ્યું નથી તેમ કહેવાય. તે બધું ગમી જાય ત્યારે દુઃખ છે
પણ થાય છે ખરું ? આજે તમે બધા જઠ લખે છે, બેલે છે, ચોરી કરે છે તે જ છે શાને માટે કરે છે? જે પૈસા માટે અને સુખ માટે જૂઠ બેસવું પડે-લખવું પડે, ૨. જ ચોરી કરવી પડે તે પૈસાને અને સુખને સારું માને તે જીવ બેવકૂફ કહેવાય કે ડાહ્યો છે શું કહેવાય? જે માટે થોડું ય પાપ કરવું પડે તેવા સુખ-સંપત્તિને સારા કહેવા, સારા છે છેલાગે ત્યારે દુ ખ પણ ન થાય તે ભારે અધમતા છે. તેવો જીવ તે ઘણા સાધુને ય છે વટાવી જાય. બાજે તો ઘણું કહે છે કે, આચાર્યો પણ અમારા ખિસ્સામાં છે !! 0
ખરેખ શ્રાવક તે એમ કહે છે, અને તે દેવ-ગુરૂની આજ્ઞાના ગુલામ છીએ. આ કે આવી માન્યતા જેનામાં ન હોય તે દેવ-ગુરૂને માનતો નથી. જે આજે ભગવાનની, જે હું શાસ્ત્રની વાત માની લેવાય તે કઈ કજીયો નથી.
પ્ર : બધા કહે છેશાસ્ત્ર અમારી પાસે છે.
ઉ૦ : ભગવાનની આજ્ઞાને જાહેર ચોગાનમાં સમજાવવા તૈયાર છું. મને યાદ છે તેને સમજાવે હું ખોટ પડું તે કે વગાડી માફી માંગું. તેઓ ખોટા પડે તે છે કે માફી માંગે. જે મારા વતી વચન આપું છું. જેને શાસ્ત્રાને સામે રાખી વાત કરવી છે જે હોય તે તૈયાર છું ખુલાસા કરીશું. અમે ભૂલ્યા તે અમે માફી માગીશું. ૨ પ્ર૦ : આપે દીક્ષા લીધી ત્યારથી વઢવાનું ચાલું રાખ્યું છે. ગામના અને ૬ જ ઘરનાને ય છે, યા નથી.
ઉ૦ : હું જે વાત માટે વઢ છું તેમાં જે ભગવાનની આજ્ઞાની સંમતિ ન જ E હોય તે આજેય માફી માંગવા તૈયાર છું.