________________
૫૪૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આવું જ અહીં(૧) અર્થકામના અભિલાષીએ પણ ધર્મ વિના છૂટકો જ નથી. (૨) અર્થકામના અભિલાષીએ પણ ધર્મ જ કરે છે. (૩) અર્થકામની અભિલાષાથી ધર્મ કરાય.
અહીં પણ સાચા ખોટાનો નિર્ણય કરજે. તમને અહીં નંબર ત્રણ ખોટું છે. લાગે તો તમે સાચા રસ્તે છો તેમ સમજજે અને લોકોને તે વાત સમજાવવાનો પ્રયાસ
હું હજી આ વાત કરીને ઉઠું ત્યાં જ એક ભિખારી માંગવા આવે છે. મને ઉપરનું તત્તવ યાઢ જ હતું. એટલે મેં કીધું હે ભિખારૂઓ ! ચાલો અમારે ત્યાં ખાવા જ આ માટે પણ દીક્ષા અપાય છે. તમારી આખી જમાતને બોલાવી લાવ. જેટલા હશે તે જ દરેકને દીક્ષા મળશે અને દીક્ષા પછી તે તમને ધૂત્કારનારા અમે જ પ્રેમથી બે લાવશું.
આટલું સુંદર પ્રલોભન આપવા છતાં ભિખારીએ મારે ત્યાં દીક્ષા દેનાર પાસે જવા છે તે માટે આવ્યા નથી. તે પણ કદાચ સમજતા હશે કે ખાવા જેવી તુચ્છ વાત માટે દીક્ષા ઇ ઘેડી લેવાતી હશે? એ પણ જેનેની દીક્ષા. એ તે હરગીઝ ન બને. દુ:ખ ગર્ભિત
વૈરાગ્ય-એટલે સંસારમાં પડતા દુઃખેથી કંટાળીને વૈરાગ્ય પામી દીક્ષા લે ત્યારે તે દુઃખ છે જ ગર્ભિત વૈરાગ્ય કહેવાય. આ વૈરાગ્યને શાસ્ત્રકારોએ વખોડી નાંખ્યો છે. એ લીટી જ્યારે જ છે જ્યારે શાસ્ત્રમાં આવતી હશે ત્યારે ત્યારે તે લોકોની આંખો બંધ થઈ જતી હોવી જોઈએ. | વળી તે વાત જે સાધુ કહેતા હોય તેમને જ પૂછવું કે તમે ઢીક્ષા અર્થકામની ? અભિલાષાથી લીધી છે ?
ત્યારે નૂતન મિત્રની પ્રાપ્તિ સાથે એક સભ્યવૃધિથી સુશોભિત બનેલા છે એ ભદ્રંભદ્રકી જય હો.
૨ (પેજ–પેપર નું ચાલુ) લેહચુંબકની જેમ ચૂંટી જાય છે જ્યાં આત્મા જાય ત્યાં છે
હેલ્પર બની જાય છે આપણે વ્યવહારના કાર્યોમાં બીજા માટે કેપ છે સગા સ્નેહી માટે આ છે જે કાંઈ કરીએ છીએ અસલ તે આપણા માટેજ આપણું જ શોભા માટે કરીએ છીએ પણ
જેટલું સારું કરીએ એનાથી ડબલ સારૂં આપણને મળે અને તે હકીકત છે તે આત્મા છે છે માટે જેટલું કરીએ એનાથી દશગણું મળે છે માટે આત્માને તો જરૂર એાળ ને ધર્મ પર કરણી પણ એવી કરો કે જે આપણા આત્માને ઓળખાવે.
એજ શિવમસ્તુ સર્વજગી :