________________
પકો દશમો નાધાર
જ (ગતાંકથી ચાલુ)
–પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદશનવિજયજી મ. ૪
શાસ્ત્રને કેવો દુરૂપયેગ?
હવે શે કે શાસ્ત્રને પણ કે દુરૂપયોગ થાય છે? શ્રાવકે હળ ચલાવવા એ છે ધર્મોપદેશ કે પાપપદેશ? “આણંદ કામદેવ ચાલીસ ચાલીસ હજાર ગાયે રાખતા તે આ તમે બે ચાર રાખો તેમાં શું વાંધો ? આવું સાધુથી બેલાય? આ બધી વાત જેને આ છે ન રુચતી હોય તે અહીં જ બોલજે. બલવાની કેઈને પણ છૂટ છે. જે પૂછશો તેને ૨
જવાબ આપવા હું તમારી સામે જીવતો જાગતો બેઠો છું. તેમ છતાં બહાર જઈને છે 'બેલે તે ઠીક નહિ કહેવાય. અહીં ઊટી કરશો તે રૂમાલ આડે ધરીશ. આજુ આ બાજુ કાંઈ બગડવા નહિ કઉં. હવા ખરાબ નહિ થવા દઉં અને ફરી ઊલટી ન થાય છે તે માટે પડીકી આપીશ. બહાર ઊલટી કરશો તે રસ્તે બગાડશો, હવા ખરાબ કરશે હું અને મરકી ફેલાવશો. સાચી વાત સંભળાવવા છતાં પોતાની બેટી ઊલટીને બહાર જ ન કરી મરકી ફેલાવે એ તો પ્લેગના કીડા છે. સાધુ લેગના કીડા નથી. છે આણંદ કામદેવના જીવનમાંથી શું લેવાય?
આણું કામદેવના જીવનમાંથી શું લેવાય? ભગવાન મહેતા મળ્યા ત્યાં સુધી જ છે તે એ પરિગ્રહી હતા. પરિગ્રહ વધાર્યો જતા હતા. પણ પ્રભુ મળ્યા. વસ્તુ સ્વરુપ છે હું સમજ્યા કે તરત અંકુશ મૂકે. આ તે પરિમાણ કર્યું તે વખતે જે હતું તેની સંખ્યા જ બતાવી છે. ત્યાંથી લેશ માત્ર આગળ નહિ વધવા માટેની મર્યાદા બાંધી દીધી. ધીમે
ધીમે એ એવા બન્યા કે શ્રાવકની અગીયારે પડિમા વહી. શ્રાવક છતાં લગભગ સાધુ- ૪ $ જીવન ગુજાર્યું. રાત્રે પૌષધમાં આખી રાત કાર્યોત્સર્ગમાં રહી દેના ઉપસર્ગ પણ છે સહ્યા, અવધિજ્ઞાન પામ્યા, આરાધના કરીને દેવલોકમાં ગયા. ત્યાંથી ચાવી મનુષ્ય થઈને
મુક્તિમ. જશે. આ બધા પ્રતાપ તે પરિગ્રહને કે ભગવાન પાસે લીધેલી વિરતિને?? ઉપસંહાર :
ટીકાકાર જણાવે છે કે વિવેકહીન અંધ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાએ, પ્રમાઢ દિ અને અશુભ યોગ એ ભયંકર અંધકાર છે. એ અંધકારમાંથી બહાર કાઢી પ્રકાશમાં છે શું લાવવા માટે આ શાસન છે. એ વિષયમાં ગ્રંથકાર હજી પણ વિશેષ શું ફરમાવે છે છે તે હવે પછી....