SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ છ વર્ષ ૧૦ અ ૧૯-૨૦ તા. ૭–૧–૯૮ : ૫૨૩. - શાસ્ત્રસિદ્ધ વાતની પ્રરૂપણ કરનારા પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા.ને $ શાસ્ત્રી વિદધ પ્રરૂપણ કરનાર તરીકે સિધ્ધ કરવા ન્યાય સિધાન્ત મુકતાવલી ગ્રન્થના ૪ છે ભાષાન્તરમાં લીધો છે તેમજ તે ભાષાન્તરમાં “અર્થ કામની ઇચ્છા છે તે ધર્મ તે છે જ કરાય જ નહિ એ રીતે કરેલો ધર્મ શું છે સંસાર વધારનારો છે. રીબાવી રીબાવીને મારનારો છે ટુંકમાં બલવઢનિષ્ઠાનું બંધી (બલવાન–ભયંકર, અનિષ્ટ–દુગતિને કરનાર) ય છે ને તેથ. અર્તવ્ય છે આવુ જે લખાણ પં. શ્રી અભયશેખર વિ.એ પ. પૂ. આ. ભ. જ શ્રી રામચંદ્ર સૂ. મ. સા.ના નામે કર્યું છે એવું લખાણ પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર છે જ સૂ. મ. સા.ના કેઇ પણ પ્રવચન સાહિત્યમાં લખાયું નથી અને આવા પ્રકારની માન્યતા છે પણ એઓશ્રીની ન હતી. ઉપરોકત લખાણ પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. ના છે માથે ખોટી રીતે ઠોકી બેસાડયુ છે અને એમ કરીને એઓશ્રીને ઉસૂત્રભાષી તરીકે છે. ખ્યાત કરવાનું કુકૃત્ય કરવા માંગે છે. પૂજયપાશ્રી તે એવા આશયથી જ પ્રરૂપણ કરતા હતા કે સંસારમાં મઝા જ - માણવા અર્થ કામને મેળવવા માટે કરેલો ધર્મ શું છે રીબાવી રીબાવીને મારનારો છે છે બલવઢ નિષ્ટને અનુબંધી છે માટે અકર્તવ્ય છે એમ કહેતા પણ અર્થકામની અભિલા- છે િષાવાળો ધર્મ કરે. તેના ધર્મને ભુંડ વગેરે વિશેષણો આપીને અકર્તવ્ય તરીકે ક્યારે ય છે પણ કહ્યો જ નથી અને કોઈ ઠેકાણે પ્રવચનમાં કહ્યું હોય તે શોધી બતાવે. આ પ. પૂ. આ. ભ. શ્રી રામદ્રસૂરીશ્વરજી મ. સા. અર્થ-કામ મેળવવા કે અર્થ હુ કામની આરસાથી કરેલા ધર્મને ભુંડો કહે છે એથી એઓ ઉસૂત્ર ભાષી કે શાસ્ત્ર ? ઇ વિરૂધ્ધ પ્રદ પણ કરનારા છે એવું કહેવા માંગતા હોય તે શ્રી લલિતવિસ્તરા ગ્રન્થના છે ભાષાન્તર પરમ તેજ” નામના પુસ્તકમાં પૃષ્ટ ૩૪ માં “પરંતુ તે શુભક્રિયા જે દુન્યવી છે છે સુખ-સન્માનની આશંસાના અશુભ અધ્યવસાયથી મિશ્રિત થાય તે ઝેરના લાડુ જેવી છે બની જાય છે એ પુન્યના ટેસ આપે પણ આત્માના ભાવપ્રાણ હણી નાખે તેવી અનેક છે જ પાપમય અને દુઃખમય દુર્ગતિના જન્મ-મરણ આપે છે? એમ પ્રતિપાઠન કરીને તેવા છે છે ધર્મને શું કહેનારા પ. પૂ. આ. કે. શ્રી ભુવનભાનુ સૂ. મ. સા.ને પણ ઉસૂત્ર ભાષી ત્ર કે શાસ્ત્રા વિરૂદ પ્રરૂપણ કરનારા તરીકે કહેવા જોઈએ. કેમકે જેવી વાત પ. પૂ. આ.. છે. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. રજુ કરી છે એવી જ વાત પ. પૂ. આ. કે. ભુવનભાનુ આ સૂ. મ. સ. પણ રજુ કરી છે ‘આપકી લાપસી પરાઈ કુસકા” આવી કુટ નીતિ અપ. નાવવી એ પન્યાસ તરીકે પંકાયેલા અભયશેખર વિ. મ.ને શોભતી નથી. બ્રેિશનમાં પણ મોટા અક્ષરના હેડીંગ રૂપે લખેલ છે કે “સંસાર માટે કરેલો છે
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy