________________
ક
વર્ષ-૧૦ અંક-૩૬-૩૭ તા. ૧૨-૫-૯૮ :
: ૮૯૭
છે છતાં એની તરફ આંખ આડા કાન જ કર્યા છે. દેવઢ૦૦થી પણ શ્રાવક પૂજા કરી શકે જ છે એવો દેવદ્રવ્યના દુવ્યયને જ ઉભાગ પ્રવર્તે છે.
દ્રયસપ્તતિકા ગ્રન્થની અવસૂરિના પાઠનો અર્થ આ પ્રમાણે છે.
ચિત્ય ચ હશે તે જિનમંત્રિ-પ્રતિમ આદિને સંભવ છે (અને જિનમંદિર છે પ્રતિમાદિ હો તે વિવક્ષિત પૂજારિને સંભવ છે ત્યાદ્રિવ્યના વિનાશમાં પૂજાતિને જ લેપ થાય છે.
ચૈત્યવ્યનો સંબધ જિનમંદિર–પ્રતિમા સાથે છે અને જિનમંદિર અને પ્રતિમાને છે 8 સંબજ પૂજા છે સાથે છે માટે ત્યદ્રવ્યના આ પાઠમાં સીધે સંબન્ધ પૂજાઢિ સાથે નથી ૨ છ સતિ દેવદ્રવ્ય વાળા પાઠો સીધા કે અડતરી રીતે ત્યવ્યથી પૂજા કરવાનું નહિ પરંતુ છે છે તેની વૃદ્ધિ કરવાનું જ જણાવે છે.
ચૈત્ય વ્ય–દેવદ્રવ્યનો સંબન્ધ જિનમંદિર તથા પ્રતિમાની સાથે સંબંધ હોવાના જ ૯ કારણે દેવદ્રવ્યનો ઉપયોગ જિનમંદિરનું નવનિર્માણ-જિર્ણોધ્ધારાદિરમાં જ થઈ શકે જ સ્વ ચ રૂપે પૂજામાં શ્રાવક તેનો ઉપયોગ ન કરી શકે.
દેવવ્ય હોય તે જિણશીર્ણ થયેલા જિનમંત્રિરનો જિર્ણોદ્ધાર કરી શકાય અને જ એથી કોની પૂજા ચાલુ રહી શકે
દેવઢવ ન હોય અથવા નાશ પામી ગયું હોય તે જિનમંદિર જિણશીણ થઈ ર ર જવાના કારણે વિનાશ પામી જાય અને એથી કરીને લેકે જે પૂજા કરતા હતા તેમની એ પૂજા બંધ થઈ જાય. માટે દેવઢવ્ય એ જિનમંદિરાદિને ટકાવનારૂ છે એને લોકે જે છે. પૂજા કરતા હોય છે તે પૂજાને પણ ટકાવનારૂ છે માટે દેવદ્રવ્ય સંરક્ષણ અને સંવર્ધન જ 8 દ્વારા ટકી રહેવું જોઇએ.
એટલે જ “સતિદેવદ્રવ્ય ઇત્યાદિ પાઠોમાં “સતિ એ પ્રમાણે સતિ સપ્તમીના છે જ શબ્દ પ્રયાગમાં સદ્દ-શબ્દ દેવદ્રવ્યની–સત્તા વિદ્યમાનતાનું સૂચક છે અર્થાત્ દેવન્ય છે છે સલામત રહેવું જોઈએ નાશ ન પામે તેની સાવધાની રાખવી જોઈએ એજ અર્થ નીકલે છે પરંતુ શ્રાવકો દેવયથી પૂજા કહી શકે એ અર્થ નીકલી શકતે નથી અને એ અર્થ કાઢવામાં દેવદત્યને વિનાશ થવાની આપત્તિ આવે અને એના પરિ- જ ણામે પૂજાને લેપ તથા જિનમંદિરાત્રિને વિનાશ થવાની પણ આપત્તિ આવે. માટે ૨ શ્રાવક દેવદયથી પૂજા કરી શકે એવો ઠરાવ કરનારા અને શાસ્ત્રીય પાઠાને અર્થ છે એ કરવાની પુષ્ટિ માટે મનઘડંત રીતે કરનારાઓ જિનમંદિરાદિના વિનાશ તથા પૂજાશિના લોપર્સ આપત્તિ ઉભી કરનારા છે.