________________
LAGALIELE
EID III
“સ્પે ટ્રેન દ્વારા મુંબઇથી સિધાચલગિરિ શ્રી વિમલગિરિ, શ્રી હસ્તગિરિ
ફા. સુદિ ૧૨ સોમવારના સાંજના તળેટીમાં ભવ્યાતિભવ્ય મહાપૂજાનો લાભ છે તથા ગિરિરાજ ઉપર ઢાઢાના ગળામાં સુંદર મજાને સોનાને કઠે તેમજ છ ગાઉની ૨ આ પ્રઢક્ષિણા કી-પાલમાં પધારતાં દરેકની સાધર્મિક ભકિત. પાલનો તમામ લાભ શ્રીમતી છે નયનબાલા બાબુભાઈ જરીવાલા પરિવાર શ્રી કલ્યાણભાઈની ઉઢારતાની હજારો પુન્યશાળીઓ ભરી ભૂરી અનુમેહના કરતા ગયા.
સુવર્ણ મયદિન’ ફા. સુદિ ૧૩ મંગળવાર ૧૦ મી માર્ચ તીર્થ અને તિથિ છે. છે આરાધવાને સોનેરી દિન છ ગાઉની યાત્રાને નિ જે ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે જ લખાઈ ગયે.
શ્રી સિદ્ધગિરિરાજની યાત્રા જતાં હજારો પુન્યશાળીઓએ સમય કાઢી, પૈસા જ ( ખચી જ્યારે સિદ્ધગિરિરાજની યાત્રા કરવા એજ ભાવથી આવ્યા હતા કે, તીર્થ અને છે તિથિની સાચી આરાધના જીવનમાં થયા કરે. હે જીવ સાચી આરાધના કરવાથી તારે ક અનંતકાલીન સંસાર યાત્રાને એ યાત્રા દ્વારા અંત આવી જાય. તરવા માટે તીર્થ જાય છે છે તે સાચા યાત્રી કહેવાય અને હરવા ફરવા માટે જાય તે પ્રવાસી કહેવાય. તીર્થ અને છે તિથિની આરાધનામાં જેટલી તારવાની તાકાત છે. તર્થ અને તિથિની વિરાધનમાં
તેટલી જ બાડવાની તાકાત છે. કે આ વિવસે પ્રઢક્ષિણમાં ચંદન તળાવડી, ભાડવાનો ડુંગર અને સિધ્ધવડની જે છે સ્પના કરવાની હોય છે તેમાં ભાડવાના ડુંગરની સ્પર્શનાનું પણ એક વિશિષ્ટ મહત્વ છે છે છે. કારણ કે-ફા. સુદિ ૧૩ ના દિવસે ભાંડવાના ડુંગર ઉપરથી શાંભ અને પ્રદ્યુમ્ન તા. છે કરોડ મુનિ સાથે ઉત્કૃષ્ટ સાધના કરીને મેક્ષે ગયા. શાંભ અને પ્રદ્યુમ્ન એ કૃષ્ણ છે વાસુદેવના પુત્રો ભાંડુએ હોવાથી એ વિભાગનું નામ ભાંડવા ડુંગર પડયું. તેથી 2. આ દિવસે હજારો-લાખોની સંખ્યામાં પુન્યશાળીએ પિતાને આત્મા પર રહેલા કર્મોને જ બાળી નિમલ થવા આવે છે. એટલે આ સ્પર્શના માટે તીર્થ અને તિથિ બનેય આ જાળવવાના છે, જેમ તીર્થનું સ્થળ બઢલી ન શકાય તેમ સાચી તિથિ પણ બદલી છે ન જ શકાય,