________________
૫૦ =
: શ્રી જૈન શાસન અઠવાડિક) છે.
માર્ગના સુજ્ઞાતા આત્માઓ સમજે છે કે, કેઈપણ વસ્તુની ઉત્પત્તિ સુધી પહોં- ૨ ચવાનું નથી. જીવન જરૂરિયાતની જે ચીજ-વસ્તુની જરૂર પડી, ત્યારે સ્વાભાવિક ઉચિત છે મૂલ્ય મલી ગઈ, કામ થઈ ગયું. વાપરવા માત્રથી અનુમેહનાનું પાપ છે જ નહિ. તેમાં છે જે રાગ-દ્વેષની પરિણતિ ભળે તે જ પાપબંધ થાય, બાકી ગુણઠાણ પ્રત્યકિ જે બંધ છે { થયા કરે તે અલગ વાત છે. ધન-ધાન્યાદિ નવ પ્રકારના પરિગ્રહનું યથાર્થ સ્વરૂપ છે
સમજનાર ધર્માત્માએ પાપના ભરૂ હોય છે અને હવે તે બજારમાં જ્યારે જે ચીજ છે { જોઈએ તે સહજ મલી શકે છે તે પરિગ્રહનું પાપ પણ પોતાના શિરે કેમ લે? { જેમકે પિતાને એક કબાટની જરૂર પડી. તે બજારમાં પ્રખ્યાત કંપનીના જે ૨ જ તેના માટે તે બનાવતા પણ નથી લાખોની સંખ્યામાં તૈયાર મળે છે તો પોતાની ચોઈસ છે. { પ્રમાણે લે તો તેને કાંઈ આરંભ–સમારંભ–અનુમોદનાનું પાપ લાગે નહિ. પણ લાકડાનું 1 સ્પેશિયલ બનાવવામાં તે આરંભ-સમારંભાઢિ પાપ સ્પષ્ટ જ છે. તેને પાપ ક્યારે { લાગે? જે તે બધે વખાણ કરતે જ ફરે કે–ભાઈ! કબાટ તે અમુક કંપનીના જ ! કે ડીઝાઇન અને શું શું તેની કારીગરી છે..” ઇત્યાઠિ. બાકી જરૂર પડી, વિશાળ છે ૧ સંખ્યામાં જેનું રેજનું ઉત્પાઢન થઈ રહ્યું છે તેમાં પાપ લાગે નહિ. (અહીં ચાઢ રાખવું છે કે કેઈ નાની કંપની હોય, જેના માલની ખપત ન હોય તે કંપનીનું તમે ખરીદે તે છે પાપ લાગે કે હવે અમારો માલ ખપશે, ઉત્પાઇનને વેગ મળશે.)
આ જ વાત દવા, કાપડ આઢિમાં સમજી લેવી, શ્રાવકે વિવેકી હોય છે.
સ્વ. ગચ્છાધિપતિ પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મ. ને એક મિલના ૬ છે એક દલાલે પૂછેલ કે-હું આ મીલના માલના દલાલને વેપાર કરી આવિકા ચલાવું છે 8 છું. તો મને તેમાં તે મિલનું પાપ લાગે ખરું?
ત્યારે સ્વ. પૂ. ગચ્છાધિપતિએ જણાવેલ કે-મીલ માલ બનાવે તમે વેચે છે છે તેથી તેનું પાપ તમને ન લાગે. પણ જો તમે મીલ માલિકને કહો કે બજારમાં આ છે આ માલની ખપત સારી છે. પછી ભલે તે માલનું ઉત્પાદન વધારે તે તમને બધું છે આ પાપ લાગે.” આવા ભાવને જવાબ આપેલ. ૧ ખુદ સ્વ. પૂ. ગચ્છાધિપતિએ એક મોટા શહેરની જાહેર સભામાં પ્રસંગ પામીને
જણાવેલ કે આજે કાપડ મીલમાં ઉત્પન્ન થાય છે. તેમાં અમારું નિમિ. તો હતું છે પણ નથી, તે તે કાપડ અમારે માટે પણ નિર્દોષ ગણાય.” છે આ વાત આજના સંસ્કૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી સાંભળવા-સમજવા જેટલી ને પણ ધીરજ ધરાવવાના નથી. તેઓ તે હોબાળો જ મચાવવાના અને ખાદીનું પકડયું