SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શ્રી પિંડવાડા (રાજસ્થાન) માં સંવત ર૦૫૩ અષાઢ વદ ૧૪ શનિવાર 4 છે. તા. ૨-૮-૯૭ના સ્વ. પૂ. આચાર્યદેવ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના છે ગુણાનુવાદ અંગે બનેલા પ્રસંગો વિષે સ્પષ્ટતા છે છે ::::: પ્રેષક :- જયંતિલાલ લાલચંદ, પિંડવાડા (રાજસ્થાન) છે (પૂ. સાઘમિક બંધુઓની સેવામાં ડા મુકામે સ્વ. પૂ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની છઠ્ઠી છે છે સ્વર્ગારેહણ તિથિ પ્રસંગે ત્રણ દિવસનો મહોત્સવ અમારા તરફથી યોજાયો હતો. જ છે તેમાં અષાઢ વઢ ૧૪ના ગુણાનુવાઢ પ્રસંગે જે કાંઈ બન્યું તે અંગે બનેલી હકીકતોની છે એ સ્પષ્ટતા કરી જરૂરી લાગવાથી આ અહેવાલ આપની સમક્ષ રજુ કરીએ છીએ, તે છે 8 એટલા માટે કે સ્વ. પૂજ્યશ્રીના અવર્ણવામાં અમે નિમિત્ત બન્યા તેનું અમને આ જ દુખ છે. આ હકીકતે પ્રગટ કરવામાં કોઈના મન દુભવવાનો અમારો આશય નથી. 8 એ સ્વ. પૂજ્યશ્રી પ્રત્યેના કર્તવ્યની ફરજ સમજી અમે આ બધી વિગત છે જ પ્રગટ કરીએ છીએ તેથી કેઈના મનને દુઃખ લાગે તે સંઘ સમક્ષ મિચ્છામિક ૨ દુક્કડં દઈએ છીએ. જ લિ. સંધ સેવકો , શા. લાલચ છગનલાલ '' , શા. કુંદનમલ તારાચંદ્ર મહેતા શા. ચહનમલ હજારીમલ બેડાવાલા શા. ધરમચંદ તિલકચંદ દેશી શા. મેલાપચંદ હીરાચંદ્ર - શા. ભૂરમલ સરેમલ) ૩૬૪ ૨ - અનુક્રમણિકા –– આ કમાંક , વિગત પાના નં. કમાંક વિગત ' પાના નં. એ ૧ આયોજન અહેવાલ ૫ (અ) વાત્સલ્ય ભવનમાં થર્મલ છે પ્રેષક–જય તિલાલ લાલચંદ ૩૪૮ . રચનાઓ ૨ જયંતિલાલ લાલચંદે કરેલા ગુણાનુવાદ (બ) સુવાક્યનાં લગાડેલ ચાર બેનર ૩૬૫ ૩૫૩ ૩ પૂજય ગરકાધિપતિએ કરેલા ૬ સવારના ફેરી ફરીને આવ્યા પછી ) ગુણાનુવાર ૩૫૮ વાત્સલ્યભવનમાં ગવાયેલ સ્વ. પૂ. છે. ૪ પૂજય મહથિવિજયજી આ. પ્રેમસૂરીશ્વરજી મહારાજ છે. મહારાજે કરેલા ગુણાનુવાઢ ૩૬૧ સાહેબનું ગીત
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy