SearchBrowseAboutContactDonate
Page Preview
Page 988
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩૦ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) જ પામી શકતા તેવા જ પણ કર્મના યોગે નીચી ગતિમાં જાય છે જેમ કે, શ્રી કૃષ્ણ જ મહારાજા, શ્રી શ્રેણિક મહારાજા વ. પરન્ત સમ્યકત્વના બળે તેએ નરકનાં દુઃખાને , એ પણ સારી રીતે મથી વેઠીને એવી નિર્જરા કરે છે કે જેનું વર્ણન ન થાય. સંમતિ 8 ન પામતાં પૂર્વ આયુષ્ય બંધાયું હોય એટલે ફેરફાર થાય નહિ. જીવને આયુ ય એક જ છે ૬ વાર બંધાય છે. બંધાયેલું આયુષ્ય ફરે નહિ. આપણને ભગવાનનું શાસન મળ્યું છે તે તે ગમ્યું છે? શાસન ગયું છે તે જ મુક્તિની ઈચ્છા થઈ છે? તમે બધા સંસારમાં બેઠા છે પણ મેક્ષના જ અથી છો ને? A છે જે જીવ મોક્ષનો અર્થ હોય તેને સાધુપણાને પામવાને ભાવ ન હોય તેમ બને? 6 છે જેને મોક્ષે જવાનો ભાવ પિરા ન થાય અને આ સંસાર રહેવા દે દે તેવું ન સમાય તેને સમ્યકૃત્વ પેદા થતું જ નથી. આ સંસારના સુખનો ગાઢ રાગ અને ૪ જ દુઃખ ઉપર ગાઢ ધ્રુષ તે જ મોટી કર્મની ગાંઠ છે. તે ગાંઠ ન ભેઢાય તે સમ્યકૃત્વ પણ થાય નહિ- સમ્યકત્વ ન થાય તે મેક્ષની તીવ્ર ઈચ્છા પણ થાય નહિ. તમે આ બધા મેક્ષની તીવ્ર ઈચ્છાવાળા છે ? તમે બધા કર્મયેગે સંસારમાં બેઠા છો પણ છે આ સંસારમાં બેસવાની ઈરછા નથી– આવી દશા ન આવી હોય તે સમજવું કે હજી ૨ જ સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થઈ નથી. સંસાર ન છૂટી શકે તેવું બને પણ સંસાર છે ૨. છોડવાનું મન ન હોય તેમ બને ખરું? આપણને ભગવાનનું શાસન મળ્યું છે તે આ સંસારનું સુખ ગમે છે ? આ જ છે સુઈ માં ફાવતું નથી ને? આ સુખમાં દુખ આવે તે યાઢ આવે કે- પાપ કર્યું માટે છે જ દુઃખ આવ્યું છે તે તેને મારે મઝેથી ભેગવવું જોઈએ આ ભાવ પેદા થાય છે? છે આ ભાવ પેઢા થાય તો તેને ધર્મને સાચો પ્રેમી કહેવાય. આવો ભાવ પેઢા ન થાય તે છે ભગવાન શ્રી અરિહંત પરમાત્મા સાચી રીતે ગમતા નથી. શ્રી અરિહંત પરમાત્મા જ આપણું સાચા ઉપકારી છે. તેમણે કહ્યું છે કે–“આ છે છે સારના સુખમાં ફસતા નહિ, પાપથી દુઃખ આવે તે દુઃખમાં ગભરાતા નહિ. સુખને ફેકી દેશે, ન ફેંકાય તે કમને ભગવજે, દુઃખ મઝથી ભોગવજે ધીમે ધીમે ધર્મની પ્રાપ્તિ થશે, સંસારથી છૂટી મોક્ષે પહોંચશે. અનંતજ્ઞાનિની આ વાત ગમે છે? આવી સામગ્રીવાળે મનુષ્ય ભવ મળે છે તે બહુ રે ગમી ગયો છે ? તે ગમી ગયો તે સંસાર છોડવાનું મન થાય છે ? આ મનુ ચુ જન્મ એ સાધુ થવા માટે છે તે યાઢ આવે છે? આ મનુષ્ય જન્મની મહત્તા તે માટે જ છે બાકી ? દેવલોકના સુખ આગળ મનુષ્ય લેકના સુખની કઈ કિંમત નથી. ખરેખર ધર્મ પામેલા છે ૨ જીવને જે આનંa આવે જે સુખને અનુભવ થાય તે સુખ આગળ દેવલોકન સુખની
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy