SearchBrowseAboutContactDonate
Page Preview
Page 987
Loading...
Download File
Download File
Page Text
________________ હાલારદેશાધ્ધારક યુ.આ વિજય કૃત શ્રીજી મહારાજની પ્રેરણા મુજબ ભારત અનેં ચિધ્યા / ના પ્રચારનું 08012112151 અઠવાડિક માારાા વિશા ય, શિવાય ન માય થ wwwww હન www -તંત્રીએ ૉઋષંદ મેઘજી ગુઢકા (લઇ) (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ ic સુરેશચંદ્ર કીરચંદ શેઠ (વઢવાણ) નાચંદ પામથી સુઢા ( આજ N8) વર્ષ ૧૦] ૨૦૫૪ અષાઢ સુદ-૧૩ મંગળવાર તા. ૭-૭-૯૮ [અંક : ૪૪ વાર્ષિક કે રૂા. ૫૦ આજીવન રૃા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦ ક્ર પ્રકીણુંક ધર્મોપદેશ !! -પ. પૂ. આ. દેવ શ્રી વિ. રામચ`દ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૬, શ્રાણુ સુદિ-૫ શુક્રવાર તા. ૩૧-૭-૧૯૮૭ ચઢનખાલા જૈન ઉપાશ્રય મુખઇ-૬ (શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંપણ લખાયું તે ત્રિવિધે. ક્ષમાપના. (પ્રવચન ર૬ સુ) અવ॰ ) દસ રસિહસ્સયસેણિયસ, પેઢાલપુત્તસ્સ ય સચ્ચઇમ્સ ! અણુત્તરા દસણુ સ`પયા તયા, વિણા ચરિત્તોણુઽહર' ગઇ' ગયા u અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાને પામેલા આચાર્ય ભગવાન શ્રી મુનિસુ ́દરસૂરીશ્વરજી મહારાજા સમજાવી આવ્યા કે- સાચુ' અને વાસ્તવિક સુખ મેાક્ષ .વના બીજે કશે નથી, 1 સંસારનું જે સુખ છે તા તા આત્માને સાંસારમાં ભટકાવનારૂ છે. માટે જ જ્ઞાનિએ ફરમાવે છે કે- જેની શકિત હાય તેને આ સુખના ત્યાગ કરવા જોઇએ અને જેનાથી ત્યાગ ન થઇ શકે અને તે સુખ ભેગવવુ પડે તે હૃદયમાં વિધાગ રાખી વિકાર રહિતપણે ભેગવવુ જોઇએ. જે કાંઇ દુ:ખ આવે તે મઝેથી ભાગવવુ તેઇએ દુઃખ શાથી આવે ? જે જીવાએ સ'સારના સુખને માટે અને તેના સાધનરૂપ ર.પત્તિને માટે પાપ ક્યુ હોય તેમને દુઃખ આવ્યા વિના રહે નહિ. હવે એ વાત ફરમાવે છે કે, ક્ષાયિક સમક્તિને પામેલા પણ ચારિત્રને નથી
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy