________________
હાલારદેશાધ્ધારક યુ.આ વિજય કૃત શ્રીજી મહારાજની પ્રેરણા મુજબ ભારત અનેં ચિધ્યા / ના પ્રચારનું
08012112151
અઠવાડિક
માારાા વિશા ય, શિવાય ન માય થ
wwwww
હન
www
-તંત્રીએ
ૉઋષંદ મેઘજી ગુઢકા
(લઇ) (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ ic સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(વઢવાણ) નાચંદ પામથી સુઢા ( આજ N8)
વર્ષ ૧૦] ૨૦૫૪ અષાઢ સુદ-૧૩ મંગળવાર તા. ૭-૭-૯૮ [અંક : ૪૪ વાર્ષિક કે રૂા. ૫૦ આજીવન રૃા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
ક્ર પ્રકીણુંક ધર્મોપદેશ !!
-પ. પૂ. આ. દેવ શ્રી વિ. રામચ`દ્રસૂરીશ્વરજી મહારાજા
૨૦૪૬, શ્રાણુ સુદિ-૫ શુક્રવાર તા. ૩૧-૭-૧૯૮૭ ચઢનખાલા જૈન ઉપાશ્રય મુખઇ-૬ (શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંપણ લખાયું તે ત્રિવિધે. ક્ષમાપના. (પ્રવચન ર૬ સુ) અવ॰ )
દસ રસિહસ્સયસેણિયસ, પેઢાલપુત્તસ્સ ય સચ્ચઇમ્સ ! અણુત્તરા દસણુ સ`પયા તયા, વિણા ચરિત્તોણુઽહર' ગઇ' ગયા u
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાને પામેલા આચાર્ય ભગવાન શ્રી મુનિસુ ́દરસૂરીશ્વરજી મહારાજા સમજાવી આવ્યા કે- સાચુ' અને વાસ્તવિક સુખ મેાક્ષ .વના બીજે કશે નથી, 1 સંસારનું જે સુખ છે તા તા આત્માને સાંસારમાં ભટકાવનારૂ છે. માટે જ જ્ઞાનિએ ફરમાવે છે કે- જેની શકિત હાય તેને આ સુખના ત્યાગ કરવા જોઇએ અને જેનાથી ત્યાગ ન થઇ શકે અને તે સુખ ભેગવવુ પડે તે હૃદયમાં વિધાગ રાખી વિકાર રહિતપણે ભેગવવુ જોઇએ. જે કાંઇ દુ:ખ આવે તે મઝેથી ભાગવવુ તેઇએ દુઃખ શાથી આવે ? જે જીવાએ સ'સારના સુખને માટે અને તેના સાધનરૂપ ર.પત્તિને માટે પાપ ક્યુ હોય તેમને દુઃખ આવ્યા વિના રહે નહિ.
હવે એ વાત ફરમાવે છે કે, ક્ષાયિક સમક્તિને પામેલા પણ ચારિત્રને નથી