________________
૪િ વર્ષ ૧૦ અંક ૧૭–૧૮ તા. ૨૩–૧૨–૯૭ :
: ૨૦૭ શિ છે અને સારશે સહિત એક રથ નલને અર્પણ કર.”
રીતે મંત્રીશ્વરની સમયસરની સમાચિત ચેતવણભરી વાતથી સાનમાં ઈ સમજી ગયેલ કુબેર મહાસતી દમયંતીના અવધેલા માર્ગથી ખસી ગયો. અને તેલને છે છે ભાથા તથા સારથિ સહિતને એક રથ આપે.
! નલરાજાએ કહ્યું–બાહુબળથી જે ભરતાર્ધની લક્ષ્મી ઉપાર્જન કરી હતી તે આ છેહાથના પંજાથી ખેલાતી સોગઠાબાજીની ક્રિીડામાં રમતમાં જ તજી દેનારા મને હવે આ છું છે એક રથની ઈચ્છા ક્યાંથી હોય?
લાંબા કાળથી નલરાજની સેવા કરનારા મંત્રીશ્વરોએ કહ્યું–ાયા કરે છે કે અમે આ છે. તમારી પાછળ પાછળ જ ચાલી નીકળીએ. પણ શું થાય આ કુબર અમને અટકાવે છે. આ 8 વળી તમારાથી પ્રાપ્ત થયેલા રાજ્યનો ધરનાર તે કુબેર અમારાથી ત્યાજય નથી, કેમકે 9 છે આ અમા વંશગત નિયમ રહ્યો છે કે જે રાજા હોય તેને સેવવો. તેથી હે મહાભૂજ!
ઉત્કંઠા ઘણું હોવા છતાં અમે તમારી સાથે શકતા નથી. હવે તે તમારા જીવનમાં આ છે આ દમયંતી મહાસતી જ તમારી મંત્રી, તમારી અંગરક્ષક અને તમારી સખા છે. આ 8િ શિરીષના પુપ જેવી આ સુકુમાર–સુકોમળ શરીરવાળી, મહાસતીઓના ખગ- 2
ધારા–અકિધારા વ્રતના પગલે પગલે ચાલનારી આ મહાસતી દમયંતીને હે રાજન્ ! ) જ વન-વગડા ની રેડિશળ વાટે તમે શી રીતે લઈ જઈ શકશે. . , 85
સના સંતાપથી અગ્નિના કણ જેવા રેતીના કણવાળા તે જંગલના સળગતા જ જ માગને કમળ જેવા સુકોમળ આ દેવીના ચરણો શી રીતે અડી શકશે? ૨. તેથી હે નરનાથ ! આ રથને ગ્રહણ કરે. અમારા ઉપર કૃપા કરે. આ દેવીની જ છે સાથે રથનાં આરૂઢ થાવ નલરાજ ! તમારે માર્ગ કુશળ રહો, અને તમારૂ કલ્યાણ થાવ.” છે
આ રીતે વારંવાર પ્રધાન-મંત્રીઓની પ્રાર્થના થતાં છેવટે નળરાજે રથને છે આ સ્વીકાર કર્યો. મયંતી પણ રશમાં નલ સાથે બેઠી. જે શરીરને માટે ભાગ વસ્ત્રો તથા
અલંકારથી છવાયેલો રહેતો હતો આજે એજ ઢમયંતીને આબરૂ ઢાંકનારા એક જ છે વસ્ત્ર સાથે નગરમાંથી જતી જોઇને નગરની નારીઓ ચોધાર આંસુડે રડી પડી. ભાગ્ય જ્યારે કરવટ બઢલે છે.
ક્ષણ રેકેડપિ રાજા સ્યાત્ છત્રછન્નદિગંત માં સારાયે નગરની અશ્રુભરી હમઝદી પામીને નળ-મયંતી એક-એક જ વસ્ત્ર પહેહું રીને રથમાં પોતાના જ રાજ્યધૂરા કાળના રસ્તેથી પસાર થઈ રહ્યાં છે.