SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - વર્ષ ૧૦ અંક ૩-૪ તા. ૨૬-૮-૯૭ : : ૫૭ | ભાગમાં હણી નાંખે છે પણ પુત્રના જન્મતા જ થતાં કૃર મતની વાતોથી હું વાજ આવી છે ગઈ છું. માર થી પુત્ર મૃત્યુનું દુઃખ સહ્યું નથી જાતુ. જે હવે પછી આ સાતમા ગર્ભને ? છે પણ તે નાલાયક, પાપી હણી નાંખશે તો દેવકીને પણ મરી ગયેલી જ જાણજે. એમાં છે છે કેઈ બે મત નથી.” પુત્રોન રહેસાટભર્યા, કમકમાટી ભર્યા છ-છ વખતના મોતને તો આજ સુધી છે કે પાસેથી સાંભળી–સાંભળીને ખુદ વસુદેવ પણ વેદનાથી વ્યથિત જ હતા. આજે || દેવકી આગળ પોતે પણ હૈયાવરાળ ઠાલવતા બોલ્યા કે-પ્રિયે ! મારી જ નજર સામે મારા જ જન્મ જાત નવજાત શિશુઓને પશુની જેમ હરામખેર કંસે હણી નાંખ્યા છે તેથી તો હું ઝવતો મરેલો છું (જીવતું મેત જોઈ રહ્યો છું, પણ હવે એ કંસ રાક્ષસથી કે આ પુત્ર મારે બચાવવાનું જ છેમાટે હે દેવિ! ખેરું કર્યા વિના દેહલા પૂર્વક ગર્ભનું છે. છે પાલન કરે. બેઠ કરશે નહિ. ગોકુલનો અધિપતિ નંદરાજ મારા આ પુત્રનું ગુપ્ત રીતે લાલન કરશે. માટે મેં પુત્ર જન્મે કે તરત નંદરાજાને આપી આવવાને નિર્ણય કરી છે લીધે છે. આ પુત્ર મારા પ્રાણના ભેગે પણ રક્ષણ પામશે જ. માટે હવે દેવિ ! તમે મિશ્રિત રહો આવી આશ્વાસનની વાણીથી ખુશખુશાલ થયેલા દેવકીએ પણ સુખપૂર્વક - ગર્ભનું પાલન કર્યું. છે . જેમ દેવકી-વસુદેવને સાતમા ગર્ભના રક્ષણની ચિંતા હતી. તેમ કંસને પણ છે આ જ ગર્ભને જરૂર હતી. કેમકે અતિમુકતક નામના મુનિવરે દેવકીને સાતમે ગર્ભ # મારો હત્યારો જણાવ્યું છે. આથી આ વખતને ગભ વધુ રક્ષણની અપેક્ષા રાખતો છે હતે. જે આ ગર્ભ ક્યાંય છટકી જાય તો મારૂ મૃત્યુ તેનાથી જ નિશ્ચિત છે. આમ છે 4 વિચારીને કંરે દેવકીના સૂતિકાઘરને વધુ સંરક્ષણ હેઠળ મૂકી દીધું. સાતમો ગર્ભ જન્મતાં જ કંસના હાથે મરે તે દેવકી જીવી શકવાની નથી. અને છે { આ ગર્ભ બચી જાય તો કંસ જીવી શકવાનો નથી. સાતમા ગર્ભના સંરક્ષણના ઉપાયો બને પક્ષે સતેજ બન્યા હતા. દેવકીની મથુરામાં જ મજબૂર દશાથી પ્રચંડ શક્તિશાળી છે ૧ વસુદેવ પણ મજબૂર જ હતા. તેમાંય વધી ગયેલા સુરક્ષા કવચમાં વધુ ફસાઈ ગયા હતા. આવા ખતરનાક વાતાવરણ વચ્ચે પણ આખરે તે દેવકીના સાતમા ગર્ભને જ-મ છે થયે જ. દેવતાઓથી અધિષ્ઠિત એવા ભરતાઈની મહાસમૃદ્ધિના ભેગવનારા પુત્રને દેવકીએ ? શ્રાવણ-સુદ-૮ની રાત્રે લોકોત્તર લગ્ન હતું તેવા સમયે એક પુત્રને જન્મ આપે. કંસન. સૈનિકે દેવકીના પુત્ર જન્મને જાણીને કંસને જણાવે તે પહેલા જ છે. ભરતાર્થની અધિષ્ઠાયક દેવીએ કંસના સૈનિકોને નિદ્રામાં પોઢાડી દીધા. દેવકીએ તે બધાને ઘસઘરાટ ઉંઘતા જોઈને તરત જ શરી–વસુદેવને લાવ્યા અને પળને પણ વિલંબ કર્યા વગર પુત્રને લઈને ગોકુળ તરફ પ્રયાણ કરી દીધું.
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy