________________
છે. ૧૧૧૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ; આ બે ગાથા પરની પ. પૂ. અ. દેવ શ્રી ભાવદેવસૂ. મ. સા.ની ૧૧૫૬ પૃષ્ઠ ૨ પરની વૃત્તિ (ટીકા)માં “મનુષ્ય ભોગાશ્ચ ધર્મ પ્રભાવ પ્રભાવ દિવ્ય ભૂપેક્ષયાsત્યલ્યા ? ૨ તતસ્તત્યાગતો ભેગાભિલાષિણાડપિ ધર્મ એવ યતનીયમિતિ”
| પૃષ્ઠ ૧૧૬૧ ઉપર પ. પૂ. આ. દેવ શ્રી શાંતિસૂરીશ્વરજી મ. સા.ની શિષ્ય છે જ હિતા” નામની વૃત્તિમાં “તે ચ ધર્મ પ્રાપ્ય દિવ્યભેગા પક્ષવ પ્રાયા તતસ્તન્યાગ ૬ વિષયાભિલાષિણપિ ધર્મ એવ યતિતવ્યમિત્યભિપ્રાયઃ ૨ ૧૧૬૫ પૃષ્ઠ પર આ. શ્રી કમલસંયમસૂરીજીની સર્વાથસિદિધ નામના વિવરણમાં છે ઇ “તે ચ ધર્મ પ્રાપ્ય ભેગા પક્ષય કુશાગ્ર બિન્દુમાયા એવા તતસ્તન્યાગાદ વિષયાભિલાષિણઆ ડપિ ધર્મ એવ યતિતવ્યમિતિ છે. જૈન શાસનની એક આ અનુપમ પદધતિ છે કે જ્યારે જ્યારે સૂત્રોના અર્થ ર કરવાના હોય ત્યારે જે પૂર્વાપર સૂત્ર કે અન્ય શાસ્ત્રોની સાથે વિરોધ આવતો હોય છે ઇ ત્યારે માત્ર શ્રુતજ્ઞાનમાં અટવાયા કરીને યથાશ્રુત (ઉપર છલો) અર્થ પકડી રાખવે ઉચિત જ નથી. પરંતુ ચિંતા જ્ઞાન દ્વારા ભાવના જ્ઞાન સુધી પહોંચી સૂત્રને પૂર્વાપર સૂત્રો કે દિ અન્ય શાસ્ત્રની સાથે વિરોધ ન આવે એ રીતે અર્થ કરવો જોઈએ જેથી સૂત્ર અને ૪ છે અર્થની આશાતના પાપથી બચી જવાય.
કુશાગ્ર એટલે ડાભના ઘાસની અણી ઉપર રહેલ જલબિંદુ સમુદ્રના પાણી સાથે માપવું જોઈએ. તેવી રીતે મનુષ્યના ભોગોને દેવોના ભોગે સાથે માપવા જ જોઈએ. જેમ અજ્ઞાની–જડ માણસ ડાભના ઘાસની અણી ઉપર રહેલ જલન છે બિંદુને સમુદ્ર જેવું માને છે. તે રીતે મૂઢ માણસ ચક્રવતી આદિના ભેગોને દેવોના
ભેગે જેવા માને છે. પરંતુ એવું નથી જેમ પાણીનું બિંદુ એ બિંદુ જ આ છે સાગર નથી, સાગર એ સાગર જ છે પણ બિંદુ નથી પાણીનું બિંદુ અને સાગરના ૨ પાણી એ બેની વચ્ચે મેટું અંતર છે. સાગરનું પાણી અપાર છે ત્યારે પાણીનું રિ બિંદુ અત્ય૯૫ છે તેવી રીતે ચક્રવતી આદિના પણ મનુષ્ય ભેગો ગમે તેવા હોય તે જ
પણ દેવોના ભેગની આગળ એ મનુષ્ય ભેગો બિન્દુતુલ્ય છે. અત્યંત અપ છે. દેવનું ૬ આયુષ્ય યચેપમ અને સાગરોપમનું દીર્ઘતિદીર્ઘ હોય છે અને મનુષ્યનું (કર્મભૂમિના) ૬. છે પુષ્ય મોટામાં મોટું પણ આયુષ્ય સંખ્યાતા વર્ષનું હોય છે. તે પણ છે છે દેવોના પાપમ–સાગર પમના આયુષ્યની આગળ ડાભતૃણની અણી પર રહેલા ક જલબિંદુ તુલ્ય છે અર્થાત્ અતીવ અ૯૫ છે અને એકસીડન્ટાઢિના ઉપક્રમે છે ર લાગતા તુટી જાય તેવું સેપક્રમ પણ હોય છે.
નકલ