________________
વર્ષ ૧૦ અંક ૪૭–૪૮ તા. ૪-૮-૯૮ :
: ૧૧૬૯
ર ન થાય તે શું પાપ થાય ત્યારે પૂ.શ્રી તેના ઉત્તરમાં ઠોકી વગાડીને કહેતા કે સંસાર , એ માટે ધર્મ પણ ન થાય અને પાપ પણ ન થાય. ધર્મ મોક્ષ માટે થાય. જ્યાં જ્યાં છે
પૂ.પાઠશ્રીનું વિચરણ થતું ત્યાં ત્યાં લોકો આ પ્રશ્ન પુછતા અને પ્રત્યુત્તર પણ આવે છે ૨ જ અપાતે. સંસાર માટે પાપ થાય કે કરાય એવું કઠિ બેલતા ન હતા ને બોલ્યા ? છે પણ ન હતા. અરે આવું એમના દિલમાં પણ કયારેય ઉગ્યું ન હતું તે બોલવાની છે કે લખવાની તો વાત જ કયાં રહી?
એટલે એઓશ્રીના હૈયામાં “સંસાર માટે ધર્મ ન થાય તે પાપ થાય અર્થ છે જ કામ માટે ધર્મ ન થાય તે પાપ થાય– આવી શાસ્ત્ર વિરૂદ્ધ વાત હતી જ નહિ. છે તેમજ અર્થ કામની ઇરછા છે તે ધર્મ કરાય જ નહીં. એ રીતે કરેલો ધર્મ છે છે ભૂંડે છે, સંસાર વધારનાર છે, રીબાવી રીબાવીને મારનાર છે. ટૂંકમાં બલવાછે કે નિષ્ણાનુબંધી છે ને તેથી અર્તવ્ય છે” આવી શાસ્ત્ર વિરૂદ્ધ માન્યતાની પ્રરુપણ કરવાનું છું તે શું પણ પૂ.શ્રીના હૈયામાં પણ આવી માન્યતા ન હોવા છતાં એ માન્યતાને ર આરોપ કરી મનઘડંત કહપના કરી સુચિત અર્થ કાઢવો એ વિશ્વવંદ્ય વિભૂતિ સમા એક જ આ મહાપુરૂષની ઘોર આશાતના કરવા જેવું છે અને આવી જ આશાતના પં. શ્રી અભય-
શેખર વિ.એ કરી છે એ વિચાર કરતાં દરેક સુજ્ઞ પુરૂષને જણાવ્યા વગર નહિ રહે. ૬ ૬ પ્ર૦ : તમો જણાવે છે કે ઉત્તરાધ્યયન સુત્રવૃત્તિમાં “અર્થ કામાભિલાષિણાડપિ ? છે ધર્મ એવ યતિતવ્યમ” આ પાઠ છે જ નહિ. તે ઉત્તરાધ્યયન સુત્ર વૃત્તિઓમાં કે આ છે. પાઠ છે અને તેનો વાસ્તવિક અર્થ કે થાય છે તે જણાવશે.
ઉ૦ : ઉત્તરાધ્યયન સુત્રમાં ઔરબ્રીય નામના સાતમા અધ્યયનમાં ૨૩-૨૪મી ૨ ગાથાની ટીકામાં જે પાઠ આપ્યા છે તે નીચે પ્રમાણે છે. અને તેને સત્યસભર અર્થ છે આ પ્રમાણે છે.
હાલ ૨ દેશદ્ધારક પ. પૂ. આ.દેવ શ્રી જિનેન્દ્ર સૂ. મ. સા. ઉત્તરાધ્યયન સુત્ર જ પ૨ જેટલી વૃત્તિઓ ટીકાઓ) રચાયેલી છે તે પાંચ વૃત્તિઓનું એક જ ગ્રંથમાં સંકલન છે. કરેલું છે. ઘણું સુંદર કર્યું છે. એમાં પૃષ્ઠ ૧૧૫૫ ઉપરના રબ્રીય નામના સાતમા અધ્યયનમાં
જહા કુસગે ઉઠગ સમુદ્રણ સમં મિણે ! એવ માણસગા કામા દેવકામાણ અતિએ ૨૩ કુસગ્નમિત્તા ઈમે કામા સવિરૂધ્ધભિ આઉએ ! કસ હેલું પુરાકાઉ જોગવસેમ ન સંવિદ ૨૪