________________
છે
ક
મા
ને
સ મ છે
તો
૩૦ : વિલાયતી કાપડ પહેરવું સારું કે ખાદી પહેરવી સારી? એમાં આપને શે મત છે?
૩. ? આ પ્રશ્નનો અનેકવાર ઉત્તર અપાઈ ગયો છે. આખા જગતનો નિર્ચથ– ? પરિગ્રહથી રહિત થવાને ઉપદેશ સાધુઓ આપે છે. એને પૂછવામાં આવે કે–‘બંગલે 8 છે બંધાવું કે ઝુંપડી બંધાવું? એમાં આપનો શું મત છે? કયું સારું ?' સાધુ શો મત છે
આપે? સાધુ તો એક જ કહે કે-બંગલો ય છોડવા લાયક છે અને ઝુંપડી પણ છોડવા . { લાયક છે. ત્યાં બંધાવવાની વાત જ શી?” કઈ પૂછે કે-ઘી ખાઉં સારું કે દૂધ ખાઉં છે
તે સારુ ?? એને ઘી એ છોડવાનું અને દૂધે ય છેડવાનું કહેવાય. જે સાધુઓ દુનિ- ૧ યાની કોઇ પ્રવૃત્તિ, કે જેમાં બેડો પણ પાપનો અંશ હોય, તે માટે સમતિ છે | ધરાવતા નથી, તેઓ આ પ્રશ્નમાં મત કઈ રીતે આપે એ સમજાવ! દુનિ- ૪ યાની કોઈપણ પ્રવૃત્તિ જેમાં અધિક યા ઓછું પાપ હોય, તેવી પ્રવૃત્તિનો છે છે જેણે કરવાને, બીજા પાસે કરાવવાનો અને કરનારને સારૂં માનવાને ત્યાગ છે જે કર્યો છે તેવા સાધુ દુનિયાની પ્રવૃત્તિમાં પોતાને મત આપે કઈ રીતે? પારકે છે [ પૈસે વહેવાર કરે એ સારે કે ઘરની મૂડીએ કર એ સારે? એમાં સાધુ શું કહે છે
ચૂલામાં હાથ ઘાલું તે સારું કે એલામાં ઘાલું એ સારું? એમાં સાધુ શું કહે ? 8 | સાધુ તે એમ જ કહે કે–ચૂલામાં ને એલામાં બેઉમાં અગ્નિ હોય છે. જે સાધુએ છે છે દુનિયાની સઘળી પા૫ પ્રવૃત્તિમાંથી હાથ ખંખેરી નાખ્યા છે. જાત માટે ? 1 પાપ પ્રવૃત્તિ મૂકી દીધી છે. એટલું જ નહિ, પણ માતા, પિતા અને બીજા ન { ઉપકારીની પણ સેવા છેઠી એકલી શ્રી જિનેશ્વરદેવની સેવા સ્વીકારી છે ? છે તેની પાસે દુનિયાની પ્રવૃત્તિમાં મત માંગવે એ મારા માનવા પ્રમાણે વધારે છે. 5 પડતે આગ્રહ છે, પહેરેલું કઢાવવાની વાત કરનાર પાસે શું પહેરવું ? એમ, 2.
કેમ પૂછાય? ખાવા, પીવા કે પહેરવા-ઓઢવાની વાત સાધુ પાસે પૂછવી છે છે એ નકામી છે. સાધુને મત કાઢવામાં છે, પહેરવામાં નથી. નહિ વાપરવામાં છે છે છે, વાપરવામાં નથી.
(આના પરથી સૌ સારી રીતના સમજી શકશે કે પૂ. પરમ તારક ગુરૂદેવેશ શ્રીજીનો ? હવાને અભિપ્રાય અત્યંત સ્પષ્ટ છે કે, છેડા પણ પાપવાળી પ્રવૃત્તિમાં સાધુને અનુમેદનાને પણ મત ન જ હોય. તે જ રીતે વધુ હિંસામાં પણ સાધુ પિતાને મત ન આપે તેમ ઓછી હિંસામાં પણ ન જ અપે. છતાંય પૂ.શ્રીને નામે ગપગોળા ચલાવનારા
-
-
: -