________________
જ
લઘુ બોધ કથા :– જ કદાગ્રહના ત્યાગમાં જ લાભ છે :
પૂ. સા. શ્રી અન તગુણશ્રીજી મ.
ભગવાન શ્રી જિનેશ્વરદેવોને શ્રી જિન ધર્મ પામ ઘણો જ દુર્લભ છે. દુનિયાના વ્યદિ વહારમાં નુકશાનકારક લાગે તેને ત્યાગ કરતાં માણસ જરા પણ અચકાતે નર્થ કે ગભરાતો ઈ નથી. પણ સદધર્મની વાત આવે ત્યાં સે બહાના સૂઝે છે. દુન્યવી નુકશાન બહુ બહુ ી
તે એક ભવ પૂરતું થાય જ્યારે આત્મિક નુકશાન તો ભાવિને ભદ્રંકર બનાવવાના બદલે જ છે ભયંકર બનાવે છે. બટું પડયું નહિ છોડવાથી તે ભવમાં પણ કેવું નુકશાન થાય શું છે તે અંગે બહુ પ્રસિદ્ધ શાસ્ત્રીય વાત કરવી છે.
- ચાર મિત્રે ધન કમાવા માટે પરદેશ ચાલ્યા. માર્ગમાં લેઢાની ખાણ આવી તે આ અવસરે આ પણ ઉપયોગી બનશે માની પોતાનાથી ઉપાડી શકાય તેટલું લડું બાંધી છે જ લીધું. પછી આગળ જતાં રૂપાની ખાણ જોઈ તે લટું ત્યજી રૂપું લીધું, વળી વધુ
આગળ જતાં સોનાની ખાણ જોઈ તે રૂપું ત્યજી સેનું લીધું. ઘણે આગળ જતાં શિ જ રત્નોની ખાણ જોઈ તે સેનું ત્યજી રત્નો લીધાં. ત્રણ મિત્રોએ તો આ પ્રમાણે કર્યું. તે આ પણ એક દુરાગ્રહી મિત્રે પહેલા લીધેલું લોઢું ત્રણ મિત્રોએ ઘણું સમાવવા છતાં
ત્યર્યું નહિ. ભાઈ ! આ લેતું ત્યજી રત્ન લે તે ભવિષ્ય સુધરશે. તે વાત તે છે માની નહિ ઉપરથી પિલા મિત્રોને ઉપાલંભ આપતા કહે કે-“તમે મૂર્ખ છો એટલે એ છે વારંવાર ત્યજી દે છે. સજજને તે એકવાર લીધેલું ત્યજતા હશે?” અનુક્રમે તે ચારે છે
મિત્રો સ્વસ્થાને આવ્યા. ત્રણ મિત્રો તે રત્ન વેચી ઘણું ધન પામી સુખી થયા. ક 9 દરિદ્રીન રિદ્રી રહ્યો અને દુઃખી થયો તે નફામાં. € માટે સાચું સમજાયા પછી સાચાનો સ્વીકાર કરવો અને પેટાને –કઢાગ્રહને- 6 પિતાની મમતને પૂછડાનો ત્યાગ કરવો તે જ સાચા સુખી થવાને ઉપાય છે. આ વિષમ- ૨
કાળના પ્રતાપે કઢાગ્રહીઓ સમજવા છતાં પિતાને હઠાગ્રહ છોડતા નથી અને શાસનને જ આ ડહોળાવવાનું કામ કરી અનેક આત્માઓના હિતને રૂંધે છે.
- સૌ વાંચકે પિતાના આત્માના હિત માટે કઢાગ્રહનો ત્યાગ કરી માર્ગે ચાલી ૨ આત્માનું સાચું હિત સાધે તે જ પુણ્યાભિલાષા..