SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ છ વર્ષ ૧૦ એક ૧૫-૧૬ તા. ૯-૧૨–૯૭ : : ૪૪૯ આ સાવધભાષાનું સ્વરૂપ વર્ણવેલું છે, એનું અધ્યયન કરનારા ઉપદેશકે એ મુજબ જ (ટ ઉપદેશ આપે તે કોઈ પણ દેષને પ્રસંગ જ આવે નહિ. ફલથી લચપચતું વૃક્ષ, કેઈને વિહારાદિને માર્ગ સમજાવતી વખતે જણાવવું ન પડે તો તેની ફલથી લચપચતાને કઈને ખ્યાલ આવે નહિ અને એ વૃક્ષના ફલને % ઉતરવાનું કે ઈ કરે નહિ એ રીતે સાંકેતિક ભાષાનો ઉપયોગ કરવાનું ફરમાવ્યું છે. છે જ્યારે આજે સાધુભગવંતોમાં કેટલાક ઉપદેશકો વૃક્ષારોપણ, ટાંકા, પશુપાલન, ઘાણ, છે. ફર્ટિલાયઝર વિનાની ખેતી, દેશી-ખાદી, દેશી નળિયાનાં ઈટચુનાના મકાન અને તેણે છે (દીવેલ વગેરે)ના દીવા વગેરેની ઉપાદેયતા સમજાવવા અથાગ પ્રયત્ન કરી રહ્યાં છે ? ષ્ટિ અથવા તો ફરવાનું જણાવી રહ્યાં છે, જે, મહાસાવધ-કર્માદાનની પ્રવૃત્તિનું પરિણમે છે આ અનમેદન કરવારૂપ છે. ખુબ જ વિચિત્ર છે. વર્તમાન પરિસ્થિતિ! પ્રાચીનતાના આગ્રહી છે (ક્યાગ્રહ) ઉપદેશકોએ ઉપદેશની પ્રાચીનતાનો ત્યાગ કર્યો છે. ગૃહસ્થોનું અનુકરણ કઇ કરવાનું જણાવનારા મહાનુભાવો પૂર્વાચાર્યોનું અનુકરણ કરવામાં નથી માનતા. સાધન- છે સામગ્રીના અભાવે ઉદભવેલી એ પ્રાચીન વ્યવસ્થાને આઢર કરનારા મહાનુભાવોનું આ ઇ ત્રિકાલાબાધિત દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિથી સર્વથા પર-એવા પરમતારક શ્રીજિનાગમને અના દર કરવાનું વલણ ખુબ જ વિચિત્ર છે. પઢાર્થ પિતે નિશ્ચિત કરીને તેને અનુકૂળ શાસ્ત્ર- હ પાઠ શોધવા નીકળેલા આ ધર્મદેશકને આજ સુધી તો શાસ્ત્રાપાઠ મળ્યો નથી...' પૂ. માધુભગવંતની આચારભર્યાત્રાને ખ્યાલ રાખ્યા વિના મન ફાવે તે રીતે આ એ ધર્મદેશનાની પ્રવૃત્તિ અનર્થ સર્યા વિના નહિ રહે. ચાતુર્માસ માટે જે ક્ષેત્રમાં રહેઆ વાનું હોય તે સ્થાનના ગૃહસ્થો પોતાના મકાનની મરામત, સાફસફાઈ જ્યાં સુધી કરી છે છે ના લે ત્યાં સુધી તે સ્થાનમાં ચાતુર્માસ રહેવાનો પોતાને નિર્ણય સાધુભગવતે જણાવે છે છે નહિ. અન્યથા પિતાના એ નિર્ણયને જાણ્યા પછી ગૃહસ્થો મકાનનું જે કાંઈ સમારકામ કરે-તેનું પાપ સાધુમહાત્માને લાગે.... આવી મર્યાદાનું રહસ્ય જાણ્યા પછી મકાન બાંધવા છે વગેરેને ઉપદેશ કે માર્ગદર્શન આપવાનું કેટલું ઉચિત છે–તે આપણે સમજી શકીએ ( છીએ. મકાનના (ઉપાશ્રયાદિ–વસતિના) બાગી-બારણાં જ સ્થિતિમાં હોય એ સ્થિતિમાં જ છે જ રહેવા દેવાનાં છે, એમાં ઉઘાડ–વાસ કરવાનો નથી. આથી સમજી શકાશે કે પૂ. આ સાધુભગવંતેની પ્રવૃત્તિમાં સહેજ પણ સાવઘાંશનો સમાવેશ નથી. વર્તમાનમાં આવી છે પ્રવૃત્તિ આપો ઠરી શકતા નથી કે કરતા નથી–એનો અર્થ એ નથી કે જેમ બને તેમ જ છે વધારેમાં વધારે દુષ્ટ પ્રવૃત્તિ કરવી. આપણે દુષ્ટ પ્રવૃત્તિ કરતા હોઈએ એટલા માત્રથી જ છે તે ઉપાય છે. અથવા તે તેનો ઉપદેશ કરી શકાય—એ માન્યતા તદ્દન અનુચિત છે. હું ( ક્રમશઃ) જ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy