________________
શું તીર્થ અને તિથિની આરાધનાનો અનુપમ અવસર– ૪ | ( વિ. સં. ૨૦૫૪ મા. સુ. ૧૫+વ. ૧. રવિવાર તા. ૧૪-૧૨-૯૭,
શ્રીપાળનગર, વાલકેશ્વર, મુંબઈ-૬) છે પ્રવચનનું પ્રતિબિંબ : પ્રવચન પ્રભાવક આ. શ્રી વિ. કીતિયશસૂરીશ્વરજી મ. - - - -
- - - - - જ દ્રવ્ય ક્ષેત્ર ૨ કાલં ચ, ભાવ પ્રાપ્ય જિનેદિતમ
આરાધ્ય ધર્મ એવૈકે, મુકુટીકતાનતા @ દ્રવ્ય સાબશ્ચ પ્રદ્યુમ્ન, ક્ષેત્ર સભદ્રશિખરમ્
કાલ ત્રયોદશી શુકલા, ફાગુના ભાવ મૌકિત કરી આ યાત્રા કરેતિ ધ, જિનાજ્ઞા પરિભાવિત
તથ-તિથિ સમારોબ, પ્રાપ્નતિ પરમ પદમ્ ૩ અનંત ઉપકારી ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં જેટલા પણ આરાધનાના શ્રેષ્ઠતમ માર્ગો દર્શાવવામાં આવ્યા છે, તે પ્રત્યેક 2 ધર્મમાર્ગની આરાધના-સાધના-ઉપાસના માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આલંજ બનનું અત્યંત મહત્ત્વ આંકવામાં આવ્યું છે. કે કોઇપણ પ્રકારની આરાધના કરવાનો પ્રસંગ આવે તેની પાછળ દ્રવ્યની ક્ષેત્રની, જિ 8 કાળની, અને ભાવની વિશુદ્ધિ અનિવાર્ય હોય છે. આ ચાર પૈકી કોઈપણ વસ્તુની ૯ છે અવજ્ઞા કે અનાદર કરી શકાય નહિ.
કેઈપણ વ્યકિત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ આ ચાર પૈકી કેઇની પણ અવજ્ઞા જ કે અનાદર કરે, તે વ્યકિત વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞાને આરાધક બનવાને છે. ૬ બદલે વિરાધક બન્યા વિના ન રહે. માટે જ કરેકે દરેક મહાપુરૂષોએ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ? છે અને ભાવની રક્ષા માટે આજ સુધી આપણું ક૯૫નામાં ન આવે તે વિશિષ્ટ પુરૂષાર્થ જ કર્યો છે.
જેણે પણ મુકિતમાર્ગની આરાધના કરવી હોય, તેને આ ચાર પૈકી એકની પણ ૨ ઉપેક્ષા કરવી પાલવી શકે તેમ નથી. માટે જ પ્રસ્તુતમાં છ ગાઉની યાત્રાના સંબંધમાં ૨ છે આપણે આ ચારેની વિચારણા કરવી છે. જ સુદ ૧૩ની છ–ગાઉની યાત્રા કરવામાં આવે છે. તેમાં સૌથી મુખ્ય આલંબન, આ આ શાંબ અને પ્રદ્યુમ્નકુમાર છે. પ્રભુ શ્રી નેમિનાથના નાના ભાઈ અને ત્રણ ખંડના અધિ૬ પતિ શ્રી કૃષ્ણ વાસુદેવના એ બંને પ્રતાપી પુત્રો હતા. પાયન ઋષિના ગે દ્વારિકા 8.