________________
જૈનોમાં જૈનત્વના વિકાસની જરૂર છે - કે હિન્દુત્વના વિકાસની?
– શ્રી અવિનાશી રે. --- --હાહરા (હાન હતા - છે. ત્રણ લોકના નાથ ચરમ તીર્થ પતિ ભગવાન શ્રી મહાવીર સ્વામીનું શાસન છે $ પાચમા આરાના અંત સુધી ચાલવાનું છે. વર્તમાન અવસર્પિણી કાલ ઘણે જ આ છે વિષમ અને વિચિત્ર કેટને છે કેમકે આ અવસપણી હા અવશપણ છે એના જ છે એ કારણે આ અવસરણીમાં અરિહંત પરમાત્માનું શાસન વચ્ચે વચ્ચે અનેકવાર વિશે પામ્યું. ભગવાન મહાવીર દેવાધિદેવનું શાસન તે પાંચમા આરાના અંતે જ વિ છે પામવાનું છે. પાંચમા આરાના અંત સુધી ચાલનારૂં ભગવાન મહાવીર દેવાધિદેવે J D પન કરવું શાસન થોડા કાલ પછી ચાલણીએ ચળાતું આવ્યું છે અને વર્તમાન ૬ મલમાં ચળાઈ રહ્યું છે અને ભવિષ્યમાં પણ ચલાતું રહેવાનું છે.
અરિહંત પરમાત્માની આજ્ઞા વિરૂદ્ધ મતમતાંતરો ચલાવનારા જેના શાસનમાં ૨ રહેનારા દ્વિવો તથા શ્રદ્ધા ભ્રષ્ટ સાધુ-ગૃહસ્થોએ નવા-નવા મતો કાઢીને અને ચલા- ક વીને અનેક ભાવુક લેકેને ઉન્માર્ગે દોરીને જૈન શાસનને ચાળણીએ ચાળ્યું છે. અને જ ભવિષ્યમાં પણ ઉન્માર્ગના ઉપદેશકો વગેરે ચાળવાના છે તેમજ વર્તમાનમાં પણ કેટલાક છે ૬ સાધુએ અને તેમનાથી બુમ્બ્રાહિત બનેલા ગૃહ ઉન્માર્ગની પ્રરૂપ છે અને પ્રવૃત્તિઓ છે ર દ્વારા જૈન શાસનને ચાળવાનું કામ કરી રહ્યાં છે. .
. છે જૈન શાસનને ઈતર ધર્મ એથી જે મોટા ભાગે ભય નથી પરંતુ જે શાસ- જ નમાં રહેલા મતમતાંતર ચલાવનારા તેનો પ્રચાર કરનારા અને ઉન્માર્ગની પ્રવૃત્તિઓ છે છે. કરનારાઓથી મોટે ભય છે એઓ લેકેંને ઉન્માર્ગે દોરવા દ્વારા જેન શાસનને જે જ જ નુકશાન કરી રહ્યાં છે. એવું નુકશાન ઈતરાર્ધમાં એથી થવાનું નથી અને થતું નથી. ઇ ભૂતકાળમાં અનેક નવા નવા મતો નીકળ્યા હતા તેમ વર્તમાનમાં પણ ભેજાબાજે
મતે કાઢી રહ્યા છે જે અરિહંત પરમાત્માના આગમાદ્રિ શાસ્ત્રથી સંગત નથી. છે વર્તમાનમાં પણ જેને શાસ્ત્રવચનમાં ગુરૂગમ મળ્યું નથી અથવા લીધું નથી જ
એવા મહાપુભાવ મહાત્મા સંસારી અવસ્થામાં પોતાને દિમાગમાં ભરાયેલા વિચારોમાંના એક છે એક પછી એક વિચારને જૈન સંઘમાં પ્રસારિત અને પ્રચલિત કરી રહ્યા છે. જેના કારણે છે કે એ વિચારોને મહેલ અને એ વિચારો અપનાવનારાઓનું મંડલ જામી રહ્યું છે. કેટલાકે છે ૬ સાધુ વર્ગમાં અને ગૃહસ્થવર્ગમાં એવી શ્રદ્ધા જામી ગઈ છે કે જેના કારણે એ મહાનુ છે