________________
છે પ૭૬ : "
: શ્રી જૈન શાસન [ અઠવાડિક-] છે છ ભાવ મહાત્માના વિચારો અરિહંત પરમાત્માના વિચારો છે એમ માનીને અપનાવી છે આ રહ્યા છે એ મહાનુભાવ મહાત્મા પણ અરિહંતના નામે પિતાના વિચારો જે પરિચયમાં આ જ આવે તેના ગલામાં ભરાવી રહ્યાં છે. બ્રેઇન વોશીંગ થવાના કારણે ખાલી થયેલા 4 પિતાના ઉપલા મંડળમાં (માથામાં) ભરી રહ્યા છે. . .
. . . . " એ વિચારે પર વિચાર કરવા માટે પણ મને વૃત્તિ ગુમાવી બેઠા છે. સંઘના છે નાયક કે સમુઢાયના નાયક વડીલ સાથે કે ગીતાર્થે સાથે એ વિચારોનો વિનિમય કરવા દ માટે જવા એમને પગ તૈયાર નથી. મહાનુભાવ મહાત્માના વિચારે જ ભગવાનને છે ૨ પ્રરુપેલા સાચા વચને છે એમ માની આંખ મીંચીને પિતાના જીવનમાં એ વિચારે છે છે અપનાવવા સાથે જૈન સંઘમાં પ્રચાર કરી રહ્યાં છે અને સંઘમાં રહેલા સાધુ–સાવીઆ શ્રાવક–શ્રાવિકાઓ ને આગમ શાસ્ત્ર અને વ્યવહારથી વિરુદ્ધ પ્રવૃત્તિઓમાં જોડી રહ્યાં છે શું છે અને એ મહાનુભાવ અને તેમને જ સર્વસ્વ માનનારે સાધુ અને શ્રાવક વર્ગ છે ભૂગર્ભમાં રહી એ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને કરાવી રહ્યા છે, જ્યારે આ પ્રવૃત્તિઓ છે આ જાહેરમાં આવે ત્યારે ખબર પડે કે આ લેકે ભૂગર્ભમાં રહી તે પ્રવૃત્તિ અને પ્રચાર કે તે ક ચલાવી રહ્યા છે.
' એમણે જેમાં જૈનત્વનો વિકાસ કરવાને તે બાજુમાં મૂકી દીધા છે પણ છે છે જેમાં હિન્દુત્વનો વિકાસ કરવા માટે જોરશોરથી પ્રચાર અને પ્રવૃત્તિ કરી રહ્યાં છે. તે છે એમાં એએ જ્યાં ને ત્યાં અને જે મળે તેને કહે છે કે–હિંદુત્વનું પ્રતીક કાનમાં છે
કુંડલ કે કાનબુટ્ટી છે માટે કાનમાં કુંડલ કે કાનબુટ્ટી પહેરવી જોઈએ. એના માટે કાન ૬ વિધવા જોઈએ અને કાન વિંધવા માટેની સગવડતાએ એએ પણ ગોઠવી આપે છે. આ જ જોરદાર પ્રચાર કરવાના કારણે નાના મેટા જેને કાન વિંધાવી કુંડલ પહેરવા લાગ્યા. આ
એને પણ એક વર્ગ ઉભો થયે પ્રચારના લપેટામાં ભેલા–ભાલા માણસે જ આવ્યા છે દિ એવું નથી, પણ ભણેલા-ગણેલા બુદ્ધિજીવી જેને પણ આવી ગયા. અને કાન વિંધાવી છે કુંડલ કે કાનબુટ્ટી પહેરી પિતાની જાત હિન્દુ છે એ ગૌરવ અનુભવવા લાગ્યા છે કેટલાકને એવી પણ શંકા પડવા લાગી કે કાનમાં કાનબુટ્ટી પહેરનારા હિન્દુ અને ઈ જ નહી પહેરનારા શું મુસલમાન હશે ?
એક આચાર્યનું કથન કણે પઠાણું સાંભળવા કે જાણવા મળ્યું કે હિંદુત્વનું પર પ્રતિ કુંડલ કે કાનબુટ્ટી નથી પણ એટલી છે. મુસલમાને આખું માથું મુંડાવે છે. છે ચોટલી રાખતા નથી જ્યારે હિંદુએ એટલી રાખીને માથું મુંડાવે છે કે મુંડ કરાવે જ છે. બ્રાહ્મણની ચટલી જુદી હોય છે. વણની ચોટલી જુદી હોય છે, રબારી કે દરબારની