________________
Hsc ૮૧૭.શ્રી વિજયત ્નજી મહારાજની પ્રેરણા મુજબ શાન અને શ્રદ્ધાન્ત / અા પ્રચાજી
www
ઝના
201216
અઠવાડિક માારાણ વિણા દે, શિવાય ા મા થ
www
.
તંત્રી ૉચંદ મેઘજી ગુઢ
(મુંબઇ)
(રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ સુરેશચંદ્ર કીચંદ જેઠ
(zal)
* ? J&ક્ર
(YRN)
વર્ષ : ૧૦] ૨૦૫૩ ફાગણુ વદ-૪ મંગળવાર તા. ૧૭-૩-૯૮ [અંક ઃ ૨૮-૨૯
મૈં પ્રકીર્ણાંક ધર્મોપદેશ દુ
260
-પ. પૂ આ. શ્રી વિ. રામચ'દ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૬, શ્રા.ગુ સુ-૧ રવિવાર તા. ૨૬-૭-૧૯૮૭ ચઢનબાલા ઝૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઇપણ લખાયું તા ત્રિવિધે ક્ષમાપના. (પ્રવચન ૨૩ સુ) અવ॰ ) મહાપુણ્યાયે આપણને સૌને શ્રી અરિહંત પરમાત્માનું શાસન મળ્યું છે, શાસનને યથા સમજાવનારા સદ્દગુરુના ચૈાગ મળ્યા છે, શાસનને સમજાવાની સબુદ્ધિ પણ પ્રાપ્ત થઇ છે. શાસ્ત્રે કહ્યું છે કે- આ સ`સારમાં જે આત્માઓને આય દેશમાં, આ કુલમાં, આય જાતિમાં તેમાં ય જૈન જાતિમાં મનુષ્ય જન્મ મળ્યા છે, શ્રી નવકાર મંત્રની પ્રાપ્તિ થઈ છે તે આત્માએ આ જગતના કોઇપણ જીવ કરતાં વધુમાં વધુ ભાગ્યશાલી છે. તે ભાગ્યશાલિએને શ્રી નવકારમંત્ર ગણવા છતાં ય શ્રી અરિહંતપરમાત્માની એળખ ન થાય તે આ બધું પુણ્ય શેળે જાય છે અને એવાં પાપ ખ'ધાય છે ઃ આવા સારા જન્મ પામીને સંસારમાં ભટકવા જવુ' પડે છે. વખતે અનતકાળે પણ આવા જનમ ન મળે તેવુ' પાપ પણ ખ'ધાય છે. તેવું પાપ કરાવનાર કોઇપણ ચી હાય તે આ સંસારનું સુખ જ છે.
સઘળા ય
શ્રી અરિહંત પરમાત્મા અને તેમના શાસનના પરમાર્થ ને પામેલા પરમિષ એ ફરમાવે છે કે- આખું જગત જે સુખ માટે ઝંખે છે, જે મેળવવા ઘણા પાપ કરે છે તે સુખ વાસ્તવિક અને સાચુ· સુખ જ નથી. તેને જે સાચું સુખ
સુખ