________________
TIPS
s/
મારા ભૂલકાઓ...
શ્રી જૈન દર્શનકારો કહે છે કે-- “આપણા શરીરમાં ગમન કરવાની શકિત પગમાં નથી આપણા શરીરમાં જોવાની શક્તિ ચક્ષુમાં નથી આપણા શરીરમાં સુંઘવાની શક્તિ નાકમાં નથી આપણું શરીરમાં સાંભળવાની શકિત કાનમાં નથી આપણા શરીરમાં સ્વાદુ કરવાની શક્તિ મુખમાં નથી.”
પરંતુ, એક અંતરંગ સત્તા એ સર્વ ક્રિયાને નિયમમાં મૂકે છે, જે એ ન હોય તે. આ
મૃત શરીરને સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, ઘાણેન્દ્રિય, ચતુઈન્દ્રિય અને શ્રી સેન્દ્રિય હોવા રિ છે છતાં તેને ઉપાઘ નથી એ અંતરંગ સભાને સૌ કેઈ આત્મા તરીકે નીવાજ છે. 9 ૨ એાળખે છે.
અમે પિતે નિલેપ અવસ્થાને પામે છે ત્યારે તે તદન શુધ છે. તે પોતે ૬ છે અક્રોધી, અમાની, અલોભી, અવિરતિ, અલેશી, અરાગી, અષી, અગી, અભેગી, ૨ દિ અકલેશી અને અસંગી છે. તે અજર, અમર અને અકલિકત છે. તેને પ્રદેશ પરમ જ નિર્મળ તેમજ અરૂપી છે.
પરંતુ, અતમ પુક્રગલેના અનાદિ સંબંધમાં તે ચિત્ર-વિચિત્ર ભવો ધારણ જ કરે છેઆ કર્મના કારણે તેના મનુષ્યાઢિ અનેક નામો આપવામાં આવે છે. કર્મ ત્ર સંબંધથી તે અવનવા અનેક વેશ પહેરીને કર્મ રાજા જેમ નાચ નચાવે તેમ નાચ " કરતો કરતાં વર્ષોના વર્ષો પૂર્ણ કરે છે. કામક્રોધાદિકને વશ થાય છે. ચણિળુ લઇને જિ. છે જ્યાં ત્યાં ભટકે છે. સુખ-દુઃખાત્રિ હસતે-રોતે મેઢ ભોગવે છે. નવાનવા કર્મોનો જથ્થો છે.
ભેગું કરીને આત્માને ભારે કરે. આમાની શકિત હણી નાખે. છે વસ્તુતઃ આત્માનું સ્વરૂપ-લક્ષણ જ્ઞાન, ઇશન અને ચારિત્રમય છે ગર્વ વસ્તુ છે એને તથા સ્વરૂપે જેવી–જાણવી અને તેના ભાવોમાં સ્થિરતા કરવી. અ. આત્માનું છું કે લક્ષણ છે. જ્યારે આત્મા કર્મોથી તદ્દન છૂટી થાય છે ત્યારે તે મેક્ષરૂપ થઈ જાય છે. રવિશિશુ
c/o. જૈન શાસન કાર્યાલય જ