________________
૯૪ર :
: શ્રી જૈન શાસન [અઠવાડિ]
પક્ષે રાજકારણમાંથી અપરાધીકરણ દૂર કરવા બાબત ગુનેગારોના ભરડામાંથી દેશના ર રાજકારણને મુક્ત કરવા બાબતમાં પ્રમાણિક છે, એમ માનનારાએ મુર્માએ ના સ્વર્ગમાં જ છે વસે છે. જાસૂસી પાંખોના વડાઓ પાસે સરકારની નિષ્ઠામાં વિશ્વાસ ન મૂકવા માટે - પુરતી નક્કર માહિતી હશે, એમ માનવાને વાંધો હોઈ શકે જ્યારે સરકારની વિશ્વસ૬ નિયતા એટલી હદે ઘટી જાય કે તેને જ આદેશ હેઠળ કામ કરતાં જાસૂસી પાંખના ઈ વડાએ પણ તેની પ્રમાણિકતા અંગે શંકા ધરાવતા થાય ત્યારે પ્રજામાં તે સરકાર અપ્રિય થાય તેનાથી નવાઈ ન થવી જોઈએ.
આ સ્થિતિ દુઃખજનક છે એ સાચું પણ આને કારણે નિષ્ક્રિય વાંકણે પ્રકપ ઠાલવવાની જરૂર નથી. તેનાથી તેમ કરનારનું સ્વાથ્ય બગડશે. લક્ષમી અને ગુનાને છે અતુટ સંબંધ છે. આથી જ ડાહ્યા ગુજરાતીઓએ કહેવત રચી છે કે હાથ રળે તો જ
પેટ ભરાય અને ધન રળે તો એારડા ભરાય અને ધન ભેગું કરવા માટે સત્તર પંચા ? - પંચાણું મૂક્યા છૂટના લાવે પટેલ સમાં બે ઓછા જેવા ધંધા કરવા જ પડે. માણસને છે
ધનની લાલચ અનાદિકાળથી રહેતી આવી છે અને ધન પ્રાપ્તિ માટે શુ કરતાં કે છે અચકાતું નથી.
આર્યોની ટેળીઓ અનાર્યો પર હુમલા કરી તેમની ગાય, સ્ત્રીઓ અને અન્ય ? સંપત્તિ લુંટી લેતી અને તે માટેની શક્તિ આપવા ઈન્દ્રની પ્રાર્થના કરતાં લોકે ચતાં. જ
ત્યારબાઝ રા રચાતા બળવાન રાજાએ અન્ય રાજાઓ ઉપર હુમલો કરી, તેને આ છે હરાવી, તેની સંપત્તિ અને સુંદર કન્યાઓ અને ક્યારેક રાણીએ ઉપાડી જતાં તેને
શૌર્ય ગણાવી સરાહના કરતા શ્લોકે અને કાવ્ય રચાતાં વર્તમાનકાળના કાનુને અનુ- 2 ૪ સાર આમ કરનારાએ ગુનેગાર ગણાય અને તેમનું સ્થાન મહેલમાં નહીં સાબરમતી છે અને યરવડા તરંગમાં હોય, માણસની મનલાલસાને પિછાનીને આપણા વડવાઓએ જ છે કાંચન એટલે કે સર્વ ગુણે સોનાને આસરે રહેલા છે, એ લોક, સર્વ ગુણુ કાંચનમાશ્રયન્ત રો હતે.
રાજકારણનું અપરાધીકરણ વધતા ઓછા પ્રમાણમાં વિશ્વભરમાં થતું રહ્યું છે. ૨ જાપાનમાં આવા અનેક કૌભાંડ બહાર આવ્યા છે અને ઘણાં વડાપ્રધાને એ ખુરશી છે ગુમાવી છે. ઈટાલીમાં પણ માફિયા-રાજકારણું ગઠબંધન જાણીતું છે અને એક વાદ પ્રધાનને સજા થઈ છે અને અન્ય ઉપર માફિયાઓ સાથે સંબંધ રાખવા માટે ખટલો છે. ચાલી રહ્યો છે. ફ્રાન્સમાં ત્રણ પ્રધાને આ કારણસર રાજીનામા આપવા પડયાં છે અને અન્ય સામે તપાસ ચાલુ છે.
(ક્રમશઃ)