________________
ક જ્ઞાન ગુણ ગંગા 1
-પ્રજ્ઞાંગ છે
* શ્રી ઠાણાંગસૂત્રમાં દીક્ષાના ભિન્ન ભિન્ન પ્રકાર બતાવેલ છે. (1) ચાર પ્રકારે દીક્ષા (અ) સિંહની જેમ લે, સિંહની જેમ પાળે. શ્રી ધન્ના-શાલિભદ્રજીની જેમ.. (બ) સિંહની જેમ કે, શિયાળની જેમ પાળે. શ્રી કંડરીક મુનિની જેમ. ( શિયાળની જેમ લે, સિંહની જેમ પાળે. શ્રી મેતાર્ય મહામુનિની જેમ. (૩) શિયાળની જેમ લે, શિયાળની જેમ પાળે. શ્રી સમાચાર્યની જેમ. (૨) પ્રકારાંતરે ચાર પ્રકારની દીક્ષા : (૧) ઈહલોક પ્રતિબદ્ધા ઃ આજીવિકા માટે લેવામાં આવતી દીક્ષા. (૨) પર પ્રતિબદ્ધ : સ્વર્ગાઢિ પારલૌકિક ભૌતિક સુખ માટે લેવાતી દીક્ષા. કે
(૩) ઉભયલોક પ્રતિબદ્ધ : આ ભયમાં આજીવિકાદિ માટે પરભવમાં સ્વર્ગાદ્રિ ૨ સુખ માટે લેવાતી દીક્ષા. છે (૪) અપ્રતિબદ્ધ : આલાક કે પરલેક સંબંધી કઈ પણ સુખ સામગ્રીની ઈરછા
વિના, કેવળ આત્મવિશુદ્ધિ માટે લેવાતી દીક્ષા. આ (૩) દશ પ્રકારે દીક્ષા જ (૧) છંદા- પિતાની ઈચ્છાથી ગોવિંa વાચકની જેમ અથવા બીજાના બાણથી
ભવદેવની જેમ. ૨ (૨) રેષા- રેષથી લેવી. વિશ્વભૂતિની જેમ. છે (૩) પરિપૂના- ગરીબીથી હેરાન થઇને લેવી. કઠીયારાની જેમ. જ (૪) પ્રતિકૃતા- પડકાર ઝીલીને લેવી. ધન્નાજીની જેમ. (૫) સ્મારણિકા- પૂર્વભવનું સ્મરણ કરાવવાથી લેવી.
- શ્રી મલ્લિનાથ સ્વામિના પૂર્વભવના છ મિત્રોની જેમ. ૨ (૬) ગણિકા- રોગના કારણે લેવી. શ્રી સનસ્કુમાર ચટ્ટીની જેમ. છે (૭) અનાદતા- અનાર થવાથી લેવી શ્રી નંકિણની જેમ. છે (૮) દેવ સંજ્ઞપ્તિ- દેવના પ્રતિબંધથી લેવી. શ્રી મતાર્યની જેમ.