________________
છ વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૩૧૩
ક.
દે થયેલા તે વાનર અને વાનરીઓને દૂર કરી સિદ્ધ વૈદ્યની જેમ મુનિને પગ હાથમાં છે લઠ પૂર્વભવના અભ્યાસથી મુનિના પગમાંથી કાંટે ખેંચી કાઢયે તરત જ વાનર જંગ- 8. જે લમાં ઉપડ્યો અને સંરહિણી ઔષધિ લગાવી મુનિના પગને સારો બનાવ્યો. મુનિએ છે ૬ વાનરને કહ્યું હે વાનર ? તું તિર્યંચ છે છતાં પણ તિર્યચપણમાં તું પ્રયત્ન કરે તે છે તારું કલ્યાણ સાધી શકે છે. માટે તું સમ્યકૃત્વ મૂળ બારવ્રતને શકિત મુજબ આરાધ. $ છે જેથી ઘણા પાપ તારા નાશ પામી જશે. બારવ્રતમાં પણ વિશેષ કરીને દેશવકાશિક આ વ્રત આરાધવા યોગ્ય છે.
મનને પણ પાપ વ્યાપાર નહિ કરવાનો નિર્ણય કરી નિયત કરેલી ભૂમીમાં જ તું રહેવું તે સામાયિક દેશાવકાશિક છે. વાનરનું ચિત્તા દેશાવકાશિક ઉપર ચૂંટયું મુનિએ છે પણ વાનરને ધમ માં સ્થિર કરી ત્યાંથી આગળ વિહાર કર્યો અને અનુક્રમે સમેત- ૨ શિખર પહો યા. વાનરને પણ સંપૂર્ણ ફલ મેળવવાની ઈચ્છા થઈ તેથી તે જ રાત્રીએ છે
એક પર્વત ઉપર સામાયિક સહીત દેશાવકાશિક વ્રત સ્વીકાર્યું અને તે જ રાત્રે સિંહે છે વાનર ઉપર હુમલો કર્યો વાનર પણ વ્રતને સંભાળીને એક ડગલું પણ ખસ્યો નહિ કઈ છે તેથી સિંહે વાનરને ફાડી નાખ્યો. વાનરે મન સ્થિર રાખ્યું તેથી ધર્મ ધ્યાનમાં છે. પ્રત્યુ પામી મુવન પતિ હજાર વર્ષના આયુષ્યવાળો દેવ થયો.
ભુવઃ પતિમાં દેવનું આયુષ્ય પૂર્ણ કરી વાનરનો જીવ મણિમંદિર નામના નગરમાં આ 2 મણિશેખર રાજાની પટરાણી મણીમાલાની કુક્ષીમાં ઉત્પન્ન થયે. પૂર્ણ માસે જન્મ છે છે થયો. માતા પિતાએ તેનું નામ અરૂણદેવ પાડ્યું પાંચધાવમાતાથી ઉછેરાતો અરૂણ દેવ છે આ માટે થયો. બાલ્યવય પસાર કરી યૌવન વયને પામ્યા હજારે વિદ્યાધરની કન્યાઓ છે પરણ્યો હજારો વિદ્યાઓ પ્રજ્ઞપ્તિ વિગેરે મેળવી વિદ્યાધરની બંને શ્રેણીઓનો અધિપતી
થયો. એક વખત મણિમંદીર નગરમાં રથયાત્રાને ઓચ્છવ આરંભાયે સંઘે ગામેગામ છે આમંત્રણ મે કલ્યા. અનેક શ્રાવકગણ સુવિહિત સાધુ સમુઢાય પધાર્યા રથયાત્રાના વર
ઘડાને ઘેર ઘેર સત્કાર થયો. ફરતે ફરતે રથ રાજાના મંદિર આવ્યો. રાજાએ રથ છે હું જોયો અને ન શાસનની પ્રભાવનાને તે અનુમાન કરવા લાગ્યો. છે તેવામાં તેની નજર ઉત્સવમાં વચ્ચે રહેલ સાધુસમુદાય ઉપર નજર પડી આ પર છે સમુદાય અસર શ્રી પ્રભસૂરિ. મ. હતા. તેમની પાસે રહેલા એક વૃદ્ધ સાધુ ઉભા રે જ હતા. આ સાધુને દેખતાં જ રાજાને ચક્કર આવ્યા મૂછ ખાઈને જમીન ઉપર પડી છે 8 ગયા. થોડીવ રે શુદ્ધી આવી અને પ્રથમ વૃદ્ધ મુનિને વાંધા લોકેએ કહ્યું કે આચાર્યને કે છે છોડીને મુનિને કેમ વાંદો છો ? રાજાએ પિતાને પૂર્વે ભવ વાનરપણને કહી બતાવ્યો. ૨