________________
-
; &લાશોધક હmવિજયસૂરીશ્કરેજી મહારાજની '.
t ra ester và Rao ve vegg
રેંજ રાણી -
કતંત્રીપ્રેમચંદ ભેઘજી ગુઢકા
૮+જઈ) હેમેન્દ્રકુમાર મનસુબલાલ vie
(૪જીયા અરેસ્ટ કીરચંદ હૈ
વઢવા) જ૮થે રુઢ%
(જજ)
*
*
NNMS • wઠવાફિક * N'આજીરા વિરygi . શિવાય ચ મ ા
':
5 વર્ષ : ૧૦ ૨૦૫૩ ભાદરવા સુદ-૭ મંગળવાર તા. ૯-૯-૯૭ [અંક : +૬
હ
સ
-
સ
- પ્રકીર્ણક ધર્મોપદેશ ક
-પ. પૂ આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વઢિ–૧૩ મંગળવાર તા. ૨૩-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશ્રય વિરૂદ્ધ લખાયું હોય તે ત્રિવિધે, મિચ્છામિ દુકડમ ( પ્રકરણ ૨૦ મું )
-અવ૦) જાતે વિ ય તરિઉં, કાઈઅોગે ન જુજબ જે આ
સે વૃજજઇ સોએણું, એવું નાણું ચરણહીણે
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસકાર પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજો સંસારની
અસારતા અને મોક્ષની મને હરતા સમજાવી આવ્યા પછી તે મોક્ષને મેળવવા છે માટે જ ધર્મ કરવાનું છે તે મોક્ષમાર્ગ શું છે તેની વાત સમજાવી રહ્યા છે.
સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્ર એ જ મોક્ષમાર્ગ છે. શ્રી ઉમાસ્વાતિજી ! ને મહારાજાએ પણ તત્ત્વાર્થસૂત્રમાં આ જ વાત કહી છે કે- “સમ્યગ્દશન ચારિત્રાણિ છે
મોક્ષમાગ ” સમ્યગ્દર્શન થયા પછી જ જીવને સમ્યજ્ઞાન થાય છે અને જેને ! સમ્યજ્ઞાન થઈ જાય તે જીવ સમ્યારિત્ર માટે જ ઝંખે છે. જે તેની તાકાત હોય છે અને કઈ કમ નડતું ન હોય તો તે જીવ ચારિત્ર સ્વીકાર્યા વિના રહેતું નથી. જે !
જીવને ચારિત્રના પરિણામ પેદા ન થાય જે જીવ યથાખ્યાત નામનું ચારિત્ર પામે { નહિ ત્યાં સુધી તે મુક્તિને પામી શક્તો નથી.