________________
(ટાઈટલ ૨ નું ચાલુ) :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રહ ઉઠી રાંધુ, ઢાળ ભાત અને શાક, કણ કણ જમશે, હંસ નવલને વાત પછી વધીઓને ઘટીઓ અતિથિને ભાર, “એમ ચાલે ગૃહસ્થતણે સંસાર.
યાં તો નવલ શેઠ તમ તમી રહ્યા રાય બેલતે રહ્યો, હંસરાજ શેઠને પૈસે પરમેશ્વર મનાય, નવલબેન પત્ની ગુરુ તરીકે ગણાય, શૈયા છોકરા સાધર્મિક ભાઈ તરીકે જમાય, એમ ચાલે સહુ તણે પ્રાય: સંસાર ગવારના ઉઠીને આવશ્ક દાંતણ પાણી થાય, રાય ગાંઠીઆ અને ટી. વી. છાપુ જોવાય, વિકથા તેફાન વિવાદ સારી રીતે વંચાય. રંગવી અખબાર આગમની વિષયેની વાત. લક્ષમી દેવીનું દરરોજ સાનિધ્ય કરાય ધુ પ, દીપ અને દૂધની લક્ષમીદેવી પૂજાય, ૨ મચદ્ર રયાની એવી સાદી વાત,
સી બુદ્ધિજન સાંભળજો ચિત્ત માય.
આ સાંભળી હંસરાજ શેઠને ફજેતે થયો પૈસા પુરા પગાર તરિકે આપવા ઈ પડ્યા અને આબરૂના કાંકરા થયા માટે કઈ પણ બાબતમાં તુચ્છતા કાઢી સરળતા રાખી જ આત્માનું ક૯ ૨ાણ કરવા જેવું છે.
૯ શ્રી જિનશાસનનો સાર શું ! - તિસરાણું બહુમાણભરી, સત્તીઈ સત્તાણુ દયા વિરાગે ! સમણું ધમ્માણ ય વચ્છલત્ત, જિસુગમે સારમુદાહરક્તિ છે
પિતાની શક્તિ અનુસાર શ્રી તીર્થંકર પરમાત્માઓની હત્યાના બહુમાન પૂર્વક ૨ કે સેવા-ભકિત, પ્રાણીઓની દયા, વિરાગ, સાધમિકનું વાત્સલ્ય-આને શ્રી જિનાગમમાં છે િસાર કહ્યો છે.
-