________________
હાલાદેશે'રક જીવન્સમકૃરીજી મહારાજની - - -
UTCH Zorul unor eva BELSON PRU NAI YU12047
Molus
-તંત્રી પ્રેઝંદ મેઘજી ગુઢ
૮મંજઈ) : હેમેન્દ્રકુમાર જસરલાલ we
(જc) #ચંદ્ર કીરચંદ જૈ6
(જate) ૨જદ 7 y&#
(જ8)
" હવાકિ. આજ્ઞા વિઝMI ૩. ઉજવાય ૩ મ7) a
આ વર્ષ: ૧૦] ૨૦૫૩ માગસર વદ-૯ મંગળવાર તા. ૨૩-૧૨-૯૭ [અંકઃ ૧૭૧૮
E પ્રકીર્ણક ધર્મોપદેશ ના
-પ. પૂ આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વરિ–૧૪, શુક્રવાર તા. ૨૪-૭-૧૯૮૭ જૈન ઉપાશ્રય,શ્રીપાલનગર મુંબઈ–૬
( શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈ પણ લખાયું છે છે તે ત્રિવિયે ક્ષમાપના. (પ્રકરણ ૨૧ મું ચાલુ), ' ' અવ૦ ) ૦
આજે તમે બધા નામના શ્રાવક રહ્યા છે. આજે તમારાં ઘર શ્રાવકનાં રહ્યાં ? છેનથી. તમે જે રીતે જીવો છો, જે જે કરો છો તે કહી શકે છે ? આજે ઘણા લેકે આ ૨ કહે છે કે ભગવાન શ્રી મહાવીરદેવના આનં-કામદેવાઢિ મહા શ્રાવકો મહાશ્રીમંત ! છે હતા તે અમને પહેલા શ્રીમંત તે થવા દો પછી ધર્મની વાત કરે ! આવા પર
પાપાત્મારોને સંસારસુખના જ લાલચુઓને તે મહાશ્રાવકેનું નામ દેવાનો અધિકાર છે જ નથી. તે બધાને તમે ઓળખો છો? તે બધા પહેલેથી મહાશ્રીમંત હતા, તે બધા જ છે જેનમાં જન્મેલા ન હતા. તેમની સ્ત્રીઓ પણ કરોડે સૌનેયા લઈને આવેલી હતી. પણ છે અને ભગવાનની એક જ દેશનામાં પ્રતિબંધ પામ્યા અને ભગવાનને કહ્યું કે આપ જે ! જ કહો તે જ સાચું છે, બીજું બધું ખોટું છે, સાધુપણું તે જ અર્થ છે, પણ તે છે
લેવાની અમારી શક્તિ નથી માટે અમને શ્રાવકે ધર્મ આપો.” તમને તમે જે કરી છે છે તે ખોટું છે તેમ લાગ્યું છે ? વ્યાખ્યાનમાં સાધુ ભલે આ સંસારને બેટે કહે, કિ જ છોડવા જેવો કહે પણ આપણે છોડવાનો નહિ આ તમારે મત છે! તમને આ સંસાર જ ખરાબ લાગે, છોડવા જેવો ન લાગે તે શા માટે અહીં આવે છે? સંસાર ન ૨ છૂટી શકે તે દુઃખી હોય તેવા શ્રાવક કેટલા મળે ? તેવા શ્રાવક થાય તો ઘર ચાલે છે