SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ : શ્રી જૈન શાસન (અઠેડિક) તે પછી જ મને શાસ્ત્રપાઠા મળે છે. ગાડા નીચે ચાલનારાને ગાડુ' પેાતે જ ખેંચવા હાવાના ફાંકા હાય છે. નરેન્દ્રેસા.જી ભલે છાતી ફુલાવીને ફરતા. એ વાત તેા જાણીતી છે કે નરેન્દ્રસા,જી સમજ્યા વિના જ શાસ્રપાઠાના ઢગલા કરવામાં હાંશયાર છે. ચાલુ વાત સાથે તે તે શાસ્ત્રપાઠા સંગત છે કે નહિ તેના વિચાર અભણ શિશુ તા કરે જ ક્યાંથી જાણકારા એની વિસ’ગતિ મતાવે. તા આ શિશુ તરત રીસાઇ જાય છે, ૧૬ : ખાર (૧૩) શ્રી ભરત ચક્રવતી ના સમયમાં, અયેાધ્યા અષ્ટાપદ્યર્ગાિરનુ ચેાજનનું અંતર ‘પ્રમાણાંગુલે’ લેવાની વાત પ્રશ્નાર્ાર કર્ણિકા' માં જણાવી હતી. શ્રી લાક પ્રકાશ' ગ્રન્થના આધારે આ વાત એન્નુમ શાસ્ત્રીય જ છે. તેની સ્પષ્ટ રજુઆત મે અગાઉ કરી જ શાસ્ત્રીય વાતનું ખંડન બહુ લાંબુ અવતરણ કરતા પણ આજે તેમના હાથ પ્રાયશ્ચિત કરવાનું તેમને સુઝતું નથી. ક્યું છે. નરેન્દ્રસા.જીએ પેાતાની ગપગાળા–શૈલીમાં આ હતું. તેમની શાસ્ત્રદ્રોહી તરંગી ટપનાનું ધ્રુજી રહ્યા છે. છતાં પેાતાના સૂત્રનુ ઉસૂત્ર પ્રરૂપણા આંખ મીંચીને કરતા રહેવું, ઉત્સૂત્ર તરીકે સ્પષ્ટ પૂરવ ૨ થઇ. જાય છતાં યુ પેાતાના ઉત્સૂત્રના બચાવ કરતા જ રહેવુ* : આવી રીતિ—નીતિ નરેન્દ્રસા.જીને વારસામાં મળી છે. શાસ્ત્રીય વાતનું ખંડન કરતા રહી પેાતાના સંસાર વધારવાનુ નક્કી કરી બેઠેલા નરેન્દ્રસા.જી પેાતાના ઉત્સંગથી પાછા હઠે તેવાં લક્ષણ દેખાતા નથી. તેએ પેાતાના તાડ ફ઼ાડના ધંધાને સિધ્ધાંત રક્ષા” નું રૂપાળુ નામ ભલે આપતાં, પર`તુ સૌ વિચારકા આગળ તેમનું શાસન-શાસ્ત્ર-પ્રત્યેનીકપણુ થઇ ગયુ છે ‘સિધ્ધાંતરક્ષા' ના એઠા નીચે સિધ્ધાંતનું ખંડન કરનારને શાસન-શાસ્ત્ર પ્રત્યેનીક કહ્યા વિના ચાલે તેમ નથી. જૈન શાસન’ ના તા. ૧૫-૧૦-૯૬ના અંકમાં, પેજ ૧૬૮-૧૬૯ ઊપર નરેન્દ્રસા.જીનું અચેાધ્યા-અષ્ટાપદ્યગિરિના અંતર વિષયક ઉત્સા સ્પષ્ટરૂપે સિદ્ધ થઇ ગયેલ છે તેથી તેનું અવતરણુ અહી આપવાની જરૂર જણાતી નથી. પ્રગટ (૧૪) ‘ભરત ચક્રવર્તી દોડતા ગયા' આ વાક્યમાં ‘એકલા ગયા કે સારિવાર ગયા' તેની કેાઈ ચર્ચા જ નથી. નરેન્દ્રસા.જી પેાતાની ખંડન કરવાની તલપને પૂરી કરવા એક્લા ગયા' એવા આરેાપ મૂકીને ખંડન કરી રહ્યા છે તેથી તેઓ સ્પષ્ટ પાપના ભાગીઢાર મને છે. ‘ભરત ચક્રવર્તી સપિરવાર નથી ગયા’ એવું વાક્ય પ્રશ્નત્તર કર્ણિકા' માંથી તેએ કાઢી આપે તે તેમનું ખંડન સાચુ કહેવાય. નરેન્દ્રાજીએ મને ખાનગીમાં પૂછેલી વાતમાં તેા એવુ છે કે નરેન્દ્રસાને શાસ્ત્રપાઠ તેા આવડતા નથી. સમજ્યા વિના શાસ્ત્રપાઠાના ઢગલા કર્યા કરે છે. શાસ્ત્રપાઠ વાંચતા
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy