________________
-
-
-
- - -
3 વર્ષ ૧ અંક ૧+૨ તા. ૧૨-૮-૯૭ :
: ૧૭ અંગત છે કે અસંગત, તેનો વિચાર તેમને કરવાનો હોતો નથી. આ સ્થિતિમાં છે 4 નરેદ્રસા. એ ગર્વ આવે કે “હું છું તે શાસ્ત્રાપાઠોની બધાને ખબર પડે છે. ? * બાકી તે બધા શાસ્ત્રપાઠ વિનાના જ છે તો તે સહજ ગણાય.
નિર્વાણકાણકમાં ભાગ લીધો” આ પ્ર. ક. ની વાત પણ શાસ્ત્રીય જ છે. ભગ- 1 8 વાનની દીક્ષા નો વરઘોડો વગેરે જેમ “દીક્ષાકલ્યાણક’માં આવી જાય છે. ત્યાં જેમ કુતર્કો છે કરવામાં આવતા નથી. તેમ ભરત મહારાજાએ “પયુ પાસના કરી તેય નિર્વાણ કલ્યાણકમાં { ભાગ લીધો’ એ વાક્યમાં આવી જાય છે. આચાર્ય બન્યા પછી પણ શિશુ જ રહેલા { નરેદ્રસા.ને આ ન સમજાય તે દુઃખની વાત છે.
(૧૫) શ્રી “સેનપ્રશ્ન માં સ્પષ્ટ જણાવ્યું છે કે બ્રાહ્મી- સુંદરી પરણેલાં હતાં શ્રી સેનપ્રશ્નમાં શ્રી આવશ્યકસૂગની મલયગિરિવૃત્તિને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી. 8 આ પાઠ મુબ જ આજ સુધી દરેક મહાપુ વિધાન કરતા આવ્યા છે. અરે, બધા છે મહાપુરૂષે (ા ઠીક, પણ નરેન્દ્રસાગરજીના પિતા ગુરૂ હરસાગરજી પણ આ જ મતના 1 8 હતા. આજે નરેન્દ્રસાગરજી સેના પ્રશ્નાનુસાર કહેનાર મહાપુરૂષના વિધાનને તે ગતાનુ ન 8 ગતિક કહી દે છે. પણ તેમના પિતાગુરૂની પણ ખલના થઈ’ એમ જણાવી દે છે ! ન નરેન્દ્રસાગર) મટી શાસ્ત્ર પાઠોની શેખી ર્યા કરે છે, પણ તેમણે રજુ કરેલા એક પણ 8 શાસ્ત્રપાઠમાં બ્રાહ્મી-સુંદરી બાલબ્રહ્મચારિણી હતા, પરણેલાં હતાં જ. નહિ એવું લખેલું નથી
પિતા ની હઠ પૂરી કરવા માટે તેઓ મારી મચડીને તે અર્થ ખેંચી કાઢવાને 5 તે નિષ્ફળ ઉદ્ય કરે છે. પૂ. સેન સૂ. મ. જેવા તપાગચ્છાધિપતિ, ગીતાર્થ મહાપુરૂષનું
વચન જ માન્ય ગણાય. ભાંગફોડિયા નરેદ્રસાગરજીએ શાસ્ત્રપાઠોના નામે ચલાવેલો છે ૧ પ્રલાપ મનાર. નહિ. પિતાની હઠ પૂરી કરવા માટે તેઓએ “કલિકાલ સર્વજ્ઞ “શીલ છે સુંદરી એ વિશેષણથી “સુંદરીને બ્રહ્મચારિણી જણાવે છે એવું ગણું મારેલું. તેને આધાર મેં માં, તે હજી તેઓ પૂરે પાડી શક્યા નથી. શાસ્ત્રકારોના નામે ગપ્પાં મારનારા નસાગરજી, સેન પ્રશ્ન ના વિધાનને સુધારવા નીકળી પડે છે ત્યારે તેમની દયા આવે છે. તેમના ગુરૂએ તેમને આવા કાવતરા કરવાનું શીખવી ગયા છે? કલ્યાણ સમાધાન શુદ્ધિપ્રકાશ' માં હંસસાગરજીએ બ્રાહ્મી સુંદરી પરણેલાં હતાં એમ જણાવ્યું હતું ત્યારે નરેન્દ્રસા. ને અત્યારે થયું છે. તેવું જ્ઞાન ન થયું અને પ્રશ્નોત્તર કણિકાના વિધાન વખતે જ કેમ જ્ઞાન થયું? આમાં પણ પક્ષરાગ અને તે છેષ જ કામ કરે છે છે ને? હજી પણ ડાહ્યા થઈ નરેદ્રસા. સેન પ્રશ્નના ઉત્તરને માન્ય રાખે, નહિ તે
બ્રાહ્મી સુંદરી પરણેલાં ન જ હતાં “તેવા અક્ષરો ટંકશાળી શાસ્ત્રમાંથી કાઢી આપે. '