________________
એક
લે
ભ નો ફ જે તે ન –પૂ. આ. કે. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ.
અનાઢિ અનંત કાળથી જીવને સ્વાર્થનો રોગ ભયંકર લાગુ પડે છે. તેના છે 8 કારણે જીવ અનંત કાળથી આ સંસારમાં રખડી રહ્યો છે. સ્વાર્થનું કારણ સંસારના છે જ સુખની કામના છે. જ્યાં સુધી સંસારના સુખની કામના ભયંકર લાગે નહીં ત્યાં સુધી જ મોક્ષ પ્રત્યેનો પ્રેમ જાગે નહિ. મિથ્યાત્વ ભાંગે નહી. કે જેઓએ આત્માને અનંત ભવમાં જાણે અજાણે દરેક જીવ આપણા જીવનમાં જ સહાયક બન્યા છે. અંતે તેમના દેહને આખાને આખા ભસ્મ કરવાના પાપ કરવા
પડયા છે. તે પાપ ઓછું કરવા પ્રયત્ન કરીએ તે ધર્મની શરૂઆત છે. અને સંપૂર્ણ એ પાપ વિનાના મેક્ષ સિવાય બનતું નથી. શરીર એ પાપની જનેતા છે. માટે જ પાપ નથી. બંધન નથી. ફફડાટ નથી. ભય નથી ભ્રમણ નથી. ભૂખ નથી તરસ નથી. આ
તે આપણે કુટુંબી, નોકરે, આપણું શરણે રહેલા પશુગણ દરેકને સુખ શાંતિ જ આપવા પ્રયત્ન કરવો જોઈએ.
બાકી લોભને કઈ નથી સાગરને તળીયું મળે પર્વતની ટોચ મળે, રાક્ષ- ૬ - પેટને અંત આવી જાય. પૃથ્વીને છેડે મળે પરંતુ જીવને મૃત્યુનો છેડે આવે ત્યાં 8 લોભને છેડે આવતું નથી. પુત્રે દુકાન પેઢીને વહિવટ બરાબર સંભાળતા હોય છે છે છતાંય લાકડી લઈ ચશ્મા ભારે નંબરના લગાવી. દુકાને દીઠા પણ ન ગમતા હોય છે છે છતાંય આ લેભના હુકમને લઈ કહેવાતા અને સાહેબ બની ગરવાના દિવસ સુધી હું
ધર્મને ધકકે ચઢાવી લોભની સેવા કરે છે અને દુર્ગતિમાં ચાલી જાય છે. લેભિયાને જ ડબલ મરો હોય છે ભેગુ કરવાની ચિંતા અને તેમાંથી ઓછું ન થાય તેની ૨૪ કલાક જ
મોકાણ આખું જગત પણ તેનું મોઢું જોઈ કહે આ લેશિયાનું મોટું લેવા જેવું ૬ જ નથી. બિચારો હબે ખાય નહિ પીએ નહિ બીજાને ખાવા ન દે પીવા ન કે. જ
આવા લોભિયાને આ ભવમાં શાંતિ કે આનંદ હોતા નત્રી અને પરલોકમાં છે છે સદ્ગતિ અસંભવ બની જાય છે. આવા એક લોભિયા હસરાજની વાત છે. તે દરેક જ છે નેકર કે કારીગરની ભૂલ કાઢી ઓછા પૈસા આપતે તેણે રામચન્દ્ર નામનો રો છે. હવે તેથી રઇમાં ભૂલ કાઢ રોટલી કાચી બની. ઢાળ ફીક્કી બની. એમ કહી પગાર છે હ એાછો આપતે રામચન્દ્ર એકવાર જૈનેના પર્યુષણમાં પાછળ બેસી પ્રતિક્રમણની આ જ થયાનો આદેશ માગે અને ચાર થયમાં હંસરાજ શેઠની રામ કહાણી થી અને છે આ સહુને સમજવા જેવી વાત કરી તે જોઈએ.
(અનુ. ટાઈટલ ૩ પ૨) ૨