________________
૨ &લાર દ્ધારક ૨. mવિજયમસૂતરીચ્છજી મહારાજની છે
URON 2006 OUHOY eva Bolon P34 NU YU1203
છે
લાલ
છે જ
આ N"ા
-તંત્રી - પ્રેમચંદ મેઘજી ગુઢફા
૮મુંબઈ) હેમેન્દ્રકુમાર મજમુબાલાલ ૪te
(રાજ ) કીરચંદ શ્રેષ્ઠ
વઢવા). રજદ જદમm
(રાજa)
અઠવાડિક . વિરzi વ. શિકાગ જ મઝા ઘી
-
વાળ
શિવાય ૩ મy g
છ વર્ષ: ૧૦] ૨૦૫૪ શ્રાવણ સુદ-૧૧ મંગળવાર તા. ૪-૮-૯૮[અંક: ૪૭-૪૮. વાર્ષિક રા. ૫૦ આજીવન રૂા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
1 પ્રકીર્ણક ધર્મોપદેશ :
- પ. પૂ. આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૬ ૨૦૪૪, શ્રાવણ સુદિ-૬ શનિવાર તા. ૧-૮-૧૯૮૭ ચંનબાલા જૈન ઉપાશ્રય મુંબઈ– છે
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે ર તે ત્રિવિધે માપના. (પ્રવચન ર૭ મું)
- અવ૦ ) / દસાર સિહસ્સ ય સેણિયમ્સ, પેઢાલપુરસ ય સઇસ અણુનરા દંસણ સં૫યાતયા, વિણું શરિરોણુ ડહરંગાઇ ગયા છે
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર છે દિ પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા એ વાત સમજાવી રહ્યા છે કે- મેક્ષની સાધના સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્રની પ્રાપ્તિથી જ જ થાય છે, એ ત્રણેને યોગ ન મળે તે મોક્ષની સાધના થઈ શકતી નથી. તેનો જ છે પ્રતાપ છે કે જ્ઞાયિક સમકિતના ધણીને પણ સમ્યકત્વ પામતા પૂર્વ નરકનું આયુષ્ય બંધાયું હોય તે તેને ચારિત્રધર્મની પ્રાપ્તિ થતી નથી અને તેને નરકમાં પણ જવું ? પડે છે. એ જે જી ને સમ્યકચારિત્રને ખપ ન હોય તે સમ્યગૃષ્ટિ પણ નહિ અને સમ્યજ્ઞાની ૨ છે પણ નહિ, સમ્યગ્દષ્ટિ તે જ કહેવાય કે જે સમ્યક્ટારિત્ર માટે ઝુરતે હોય! દેવલોકમાં જ ૨ સમ્યકચારિત્ર મલી શકયું નથી માટે સમ્યગ્દષ્ટિ ઈન્દ્રાદિ દેવને દેવલોક જેલ લાગે છે, લાંબુ