SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1055
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ &લાર દ્ધારક ૨. mવિજયમસૂતરીચ્છજી મહારાજની છે URON 2006 OUHOY eva Bolon P34 NU YU1203 છે લાલ છે જ આ N"ા -તંત્રી - પ્રેમચંદ મેઘજી ગુઢફા ૮મુંબઈ) હેમેન્દ્રકુમાર મજમુબાલાલ ૪te (રાજ ) કીરચંદ શ્રેષ્ઠ વઢવા). રજદ જદમm (રાજa) અઠવાડિક . વિરzi વ. શિકાગ જ મઝા ઘી - વાળ શિવાય ૩ મy g છ વર્ષ: ૧૦] ૨૦૫૪ શ્રાવણ સુદ-૧૧ મંગળવાર તા. ૪-૮-૯૮[અંક: ૪૭-૪૮. વાર્ષિક રા. ૫૦ આજીવન રૂા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦ 1 પ્રકીર્ણક ધર્મોપદેશ : - પ. પૂ. આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૬ ૨૦૪૪, શ્રાવણ સુદિ-૬ શનિવાર તા. ૧-૮-૧૯૮૭ ચંનબાલા જૈન ઉપાશ્રય મુંબઈ– છે (શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે ર તે ત્રિવિધે માપના. (પ્રવચન ર૭ મું) - અવ૦ ) / દસાર સિહસ્સ ય સેણિયમ્સ, પેઢાલપુરસ ય સઇસ અણુનરા દંસણ સં૫યાતયા, વિણું શરિરોણુ ડહરંગાઇ ગયા છે અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર છે દિ પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા એ વાત સમજાવી રહ્યા છે કે- મેક્ષની સાધના સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યારિત્રની પ્રાપ્તિથી જ જ થાય છે, એ ત્રણેને યોગ ન મળે તે મોક્ષની સાધના થઈ શકતી નથી. તેનો જ છે પ્રતાપ છે કે જ્ઞાયિક સમકિતના ધણીને પણ સમ્યકત્વ પામતા પૂર્વ નરકનું આયુષ્ય બંધાયું હોય તે તેને ચારિત્રધર્મની પ્રાપ્તિ થતી નથી અને તેને નરકમાં પણ જવું ? પડે છે. એ જે જી ને સમ્યકચારિત્રને ખપ ન હોય તે સમ્યગૃષ્ટિ પણ નહિ અને સમ્યજ્ઞાની ૨ છે પણ નહિ, સમ્યગ્દષ્ટિ તે જ કહેવાય કે જે સમ્યક્ટારિત્ર માટે ઝુરતે હોય! દેવલોકમાં જ ૨ સમ્યકચારિત્ર મલી શકયું નથી માટે સમ્યગ્દષ્ટિ ઈન્દ્રાદિ દેવને દેવલોક જેલ લાગે છે, લાંબુ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy