________________
-: જટાયુની સાચી કૃતજ્ઞતા -
-પૂ. આ. શ્રી. વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
( ‘રામાયણમાં સંસ્કૃતિને આદર્શ ભા.” માંથી) ૨ પર - પક્ષિઓ સર્વથા અજ્ઞાન જ હોય છે, એમ નથી હોતું. પશુ –પક્ષિઓમાં જ
છે પણ જીવ હોય છે, એવું તે તમે માનો છે ને? િસ એય જીવ છે. જ એ શરીરમાં જે જે રહેલા હોય છે, તે તે જીવો પણ તમારા જેવા જ ર $ હોય છે કે કાંઈ ફેરફાર હોય છે?
સ એ જ અમારાથી હલકા ગણાય ને?
એ તો તમારી અને એ છવાની વર્તમાન ગતિની અપેક્ષાએ વાત થઈ, પણ છે જવ તરીકે જે પશુ-પક્ષિઓના દેહમાં રહેલા છવનો વિચાર કરવામાં આવેજીવના છે આ મૂળ સ્વભાવની દૃષ્ટિએ જે વિચાર કરવામાં આવે તે જેવા જીવ તમે છે, તેવા એ . છે પણ જીવ જ છે. એ જીવને પણ જે સારી સામગ્રીને સુયોગ થઈ જાય છે અને એમનું છે ( ભાવી જે સુન્દર હોય છે, તે એ જીવો પણ ઘણું સુન્નર આચાર-વિચારવાળા બની છે છે શકે છે. વનાવરમાં રહેલો આત્મા પણ જો સારા સંસ્કારોમાં આવી જાય છે, તે છે છે. એનામાં કેટલીક વાર તે એટલી બધી વફાઢારી જેવાને મળે છે, કે જેટલી વફાઢારી છે. દિ કળિકાળના માનવીઓમાં પણ ભાગ્યે જ જોવાને મળે. તમે કદાચ જોયું હશે કે, માંકડાં- ક છે એને કેળવીને મારી પિતાની આજીવિકા ચલાવે છે. માંકડાંઓની વાત તે દૂર છે આ રહી, પણ જેને ડંખે તેને જીવ જાય, એવા ઝેરી સાપને પણ કેળવીને, તેમના દ્વારા ૪ છે. પોતાની બાજીવિકેને ચલાવનારાઓ પણ હોય છે. હિંસક વરૂઓ, સિંહ, વાઘ વગેરેને છે ર કેળવીને પણ કમાઈ ખાનારાઓ હોય છે. એટલે, પશુ-પક્ષિઓમાં પણ સારા આચારઆ વિચારને અવકાશ તો છે જ. એમને સામગ્રી મળવી જોઈએ..
અહી જે પક્ષીની આપણે વાત કરી રહ્યા છીએ, તે જટાયુ નામનું પક્ષી, યોગની છે છેબીજી ભૂધિકાને પામેલું હતું. એક વાર, મુનિઓના દર્શનથી, તેને પોતાના પૂર્વશું ભવને યાલ આવી જાય એવા પ્રકારનું જ્ઞાન, કે જેને જાતિસ્મરણ જ્ઞાન કહેવાય છે, જે છે તે જ્ઞાન તેનામાં ઉત્પન્ન થઈ ગયું. તે પછી એ પક્ષિઓ મુનિએ પાસેથી ધર્મોપદેશનું જ * શ્રવણ કર્યું અને એથી પણ સધને પામેલા એ પક્ષિએ ગની બીજી ભૂમિકાએ ઇ.