________________
છે. વર્ષ-૧૦ અંક-૩૦-૩૧ તા. ૩૧-૩-૯૮ :
: ૭૭૫
એટલે એક જણે હાડકાં ભેગાં ક્ય બીજાએ પિતાની વિદ્યાના બળથી તેમાં છે ચામડું ન મ્યું. લેહી માંસ અને જીવ પણ નાખ્યાં હવે ત્રીજાએ કહ્યું “હું મૃત સંજીવની 2 વિદ્યા શીખ્યો છું. હું એને સજીવન કરીશ.” બે એ કહ્યું “હા. તારી વિદ્યાનું ૬ છે પારખું કર.”
વિ અભણ પણ બુદ્ધિમાન બોલ્યો, “મારા પંડિત મિત્રો, આ સિંહ જે સજીવન થશે કે તે જીવતે થતાં આપણને જરૂર મારી નાંખવાનો.” ૬ પર. ત્રણે પંડિતાએ કહ્યું- ગમે તે થાય અમારે મારી વિદ્યાનું પારખું તે કરવું શું
જ રહ્યું.” કહી ત્રીજા પંડિતે કલેકે બોલવાની તૈયારી આરંભી. છે એટલે બુદ્ધિમાને કહ્યું. ભાઈએ જરા થેલે મને આ ઝાડ ઉપર ચડી જવા દે. છે પછી તમારે જે કરવું તે કરજો. કહીને એ અભણ પણ બુદ્ધિમાન ઝાડ ઉપર ચડી ગયે હું હવે વિદ્વાન પંડિતે સજીવન મંત્ર ભ. મંત્રમાં શક્તિ હતી એટલે તતકાળ મરેલો
સિંહ જીવતો થઈ ગયો. તેણે તરત જ ત્રણે પંડિતોને પંજામાં પકડયાં અને તેમને છે મારી નાંખ્યાં.
- ત્રણ પંડિતે ભણેલા પણ બુદ્ધિ વગરના હતાં. એટલે તેમણે જીવ ગુમાવ્યા. છે જ્યારે જે અભણ પણ બુદ્ધિશાળી હતા તે પિતાની બુદ્ધિના બળે જીવી ગયે.
બાળકો આપણે પણ આખુ વરસ શાળા-કોલેજમાં ભણ્યાં પણ સાથે ગયા છે ખરા કે નહિ તે વિચારી જેશે નહિતર આપણી હાલત એક દિવસ આવી જ થશે. માટે ભણતર કરતાં ગણતર ચડે જ્ઞાન કરતાં વિવેક ચડે
–મેન્ટ મુકેશ
ક્રોધ - ક્ષમા ક્રોધ આગ છે, ક્ષમા પાણી છે. ક્રોધ તપતી રેતી છે, ક્ષમા શીળી સરવાણી છે. ક્રોધ રેગ છે, ક્ષમા ઉપચાર છે. ક્રોધ અંધકાર છે, ક્ષમા અજવાસ છે. ક્રોધ કાજલ કેરી રાત છે, ક્ષમા સોનેરી પ્રભાત છે.
–દીક્ષિતા મહેન્દ્રભાઈ