________________
૭૭૪ :.
- ગઝલ –
.: શ્રી જૈન શાસન [અઠવાડિક] ! છે એવો અભ્યાસ કરી લેવા ભલામણ અભ્યાસ હશે તે મુંઝવણ નહિ થાય અને આપણે જ કે આપણી પ્રવૃત્તિ અને ક્રિયા શુદ્ધિપૂર્વક કરી શકીશું.
રવિશિશ
c/o. જૈન શાસન કાર્યાલય આજનું સુવાકય
મણિબહેન : તે પછી આજે ઓફિસ છે આવેગ–આવેશ જ્યારે મનને કબજે જતા પહેલાં થેડા આપી જજે. હું ? આ જમાવે છે. ત્યારે બુદ્ધિ-તર્કશક્તિ વિદ્યાય હું અહીં ઘરમાં એકલી બેઠી બેઠી છે લઈ લે છે.
–મેઘા કંટાળી જાઉં છું અને કંપની રહેશે ! કી
(ભાવાર્થ સમજવો જોઈએ) જ ચિન્તાસે ચતુરાઈ ઘટે,
-કે. એન. જેના ઘટે રૂ૫ બેલ જ્ઞાન, બુદ્ધિ સહિત વિદ્યા ઘટે,
- પરીક્ષા આવી - ચિતા ચિતા સમાન.
ગોખણ પટ્ટી લાવી ઉજાગરા લાવી -ઇશિતા
પરીક્ષા આવી પરીક્ષા આવી - - હાસ્ય દરબાર -
વાંચવાની ખટપટ : શિક્ષક : રાજુ, તું આ વખતે પરીક્ષામાં
રમવામાં વધઘટ છે
લખવાની ખટપટ બેસી નહિ શકે. -
વાલીઓની કટકટ રાજુ : વાંધો નહિ, સર, હું ઊભા ઊંભા પેપર લખીશ.
૨જા પહેલાં સજા લાવી
પરીક્ષા આવી પરીક્ષા આવી મણિબહેન : એ વાત સાચી કે પૈસો (આટલી મહેનત ધર્મ અભ્યાસમાં કરી દિ બોલે છે ?
ન
હોત તે...? છે મગનભાઈ : હા સાંભળ્યું તો છે.
-અમિષ શાહ “ ભણતર ચડે કે ગણતર ” ચાર મિત્ર હતા. આમાંના ત્રણ વિદ્વાન હતા. પણ બુદ્ધિ વગરના એક શાસ્ત્રો જ ભણેલો નહોતે તે પણ તે બુદ્ધિશાળી હતે. ચારે જણા એક રાજાને ત્યાં ઘન યાચના
માટે જઈ રહ્યાં હતાં. છે રસ્તામાં આ ચારે જણાએ એક સિંહના હાડકાં જોયાં. એટલે એકે કહ્યું કે આપણે જે મૃત સંજીવની વિદ્યા શીખ્યા છીએ તેની પરીક્ષા કરીએ. ચારેયે કહ્યું ઠીક છે.”