SearchBrowseAboutContactDonate
Page Preview
Page 993
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ વર્ષ .૦ અંક ૪૪ : તા. ૭-૭–૯૮ : : ૧૦૩૫ આ ખાતી રહી છે) ઈન્દ્ર મહારાજાના આદેશથી કૂબેરે આખી નગરીને ધન-ધાન્યથી પૂર્ણ છે ૨ ભરી દીધી, જે દિશા સૂર્યને અસ્ત પમાડે છે તે જ પશ્ચિમ ઢિશામાં યાદવને ઉઢય ૨ છે થતું હતું આ નૂતન દ્વારવતી નગરીમાં કેશવ તથા બલદેવ નેમિકુમાર સાથે સ્વેચ્છા મુજબ પર વિહરવા હાગ્યા. સુખેથી સમય પસાર કરવા લાગ્યા. છે આ તરફ હરિતનાપુરમાં કુંતીદેવીએ યુધિષ્ઠિરને જન્મ આપ્યો હતો. તે યુધિષ્ઠિર શું પણ હવે ધીરે ધીરે ઘાવમાતાએ વડે લાલન-પાલન કરતે સુખેથી ઉછરી રહ્યો હતો. છે. [ પાંડુચરિત્ર સર્ગ–૨ પૂર્ણ ] [ ક્રમશઃ ] છે છે [ પ્રકરણ ૭ થી ૩૦ સુધી સર્ગ–૨. તેમાં પ્રકરણ ૧૩ થી ૨૩ નળ-દમયંતી ચરિત્ર કે રિષષ્ટિમાંથી લીધેલ છે. ] – શ્રી સમ્યગ્દશન પદનું સ્વરૂપ :સમ્યગન વિના શ્રી સિદ્ધિપદની પ્રાપ્તિ નથી. તે આ માનો મૂળભૂત ગુણ છે. શ્રી દિ જિનેશ્વરદેવના વચન ઉપર અવિહડ પ્રેમને જાગ્રત કરનાર પણ તે છે. અને સંસારમાં છે પણ મોક્ષસુખની અનુભૂતિ કરાવનાર તે છે. તેથી જ સમ્યગ્દષ્ટિ આત્માને ઋદ્ધિસિદ્ધિથી છે ભરપૂર દેવલોક પણ તુચ્છ ભાસે છે. એના જીવનની કઈ પણ પ્રવૃત્તિ અનાયાસે પણ ન આ આજ્ઞાથી વિપરીત પણે થઈ ન જાય તેની તે આત્મા સતત કાળજી રાખે છે. વિરતિ ધર્મ જ ૨. પ્રત્યે તેને રાગ એટલે બલવત્તર બની જાય છે કે એ રાગના યોગે વિરતિ વિનાનું છે, જીવન તેને માટે રસહીન બની જાય છે. તેથી જ અનંત ઉપકારીઓએ સમ્યગ્દર્શનને જ ધર્મવૃક્ષના મૂળ તરીકે, ધમપુરના પ્રવેશદ્વાર તરીકે, ધર્મરૂપ પ્રાસાઢના પીઠ તરીકે, થઇ ધર્મ રૂ૫ જગતના આધાર તરીકે, ઉપશમ રસના ભાજન તરીકે અને ગુણરત્નોના એ નિધાન તરીકે વર્ણવ્યું છે. વળી શુદ્ધદેવ, શુદ્ધગુરૂ અને શુદ્ધ ધર્મરૂપ તત્વ સંપતિની છે શ્રદ્ધાને પણ સમ્યગ્દર્શન કહ્યું છે. આથી જ અનંતજ્ઞાનીઓ સમ્યગ્દર્શન વિનાના જ્ઞાનને કે અપ્રમાણ તરીકે અને ચારિત્રને કાયકષ્ટ-નિષ્ફલ તરીકે ભારપૂર્વક જણાવે છે. આ ગુણની પ્રાપ્તિ વિના સંસાર સાગરના વિસ્તારની આશા કે ઈપણ રીતિએ . છે કોઈની પણ ફળી શકે તેમ નથી આથી જ “શ્રી જેન હેશનને પામ્યા વિના કેઈપણ ર છે આત્મા મુકિત પઢને પામે જ નહિ. એમ કહેવામાં અચકાવાને કાંઈ જ કારણ નથી. આ જ આ વાત કોઈપણ વિચારક આત્માને અતિશયોક્તિ ભરેલી લાગે તેમ નથી અને અભિ૬ નિવેશવાળાને રુચે તેમ પણ નથી. આવા સમ્યગ્દર્શન ગુણને અમે નમીએ છીએ. હું
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy