________________
૬ ધર્માંના વાયદા
શા
માટે ? !F
શ્રી વિરાગ
ધર્મના રંગે ર'ગાયેલા વર્ષાબેન નિત્ય દેવદર્શન-પૂજન-સુગુરૂને વદનભક્તિ અને દિવસ-રાતના લાગેલા પાપાના પ્રાયશ્ચિત રૂપે આવશ્યક ક્રિયાએ કરતાં હતા. સહેલીઓની સાથે અનેક તપ-ત્યાગ કરતાં વર્ષાબેન અનેરો આનંă લુંટાવતા હતા. અચાનક વર્ષાબેનના લગ્ન મિ. પ્રકાશકુમાર સાથે ગોઠવાઇ ગયા. સાસરે આવ્યા પછી આ જ નિત્યક્રમ ચાલુ હતા પરંતુ સાથે હળીમળીને જે ભક્તિ થતી-કરાતી હતી તેવી ભક્તિનેા આનંદ સાસરે ન હતેા. એકલાં અઢેલાં વર્ષાબેન દેવ-ગુરૂ અને ધર્મની ભક્તિમાં અનેરો આનંદ લાવવા માટે અવારનવાર પતિદેવને પણ વિનંતી કતાં પરંતુ મિ. પ્રકાશકુમાર તેા ધર્મપત્નિથી સાવ વિપરીત જ હતા તેમનુ ચિત્ત સામાજીક કાર્ય તરફ વળેલુ હતું,
ધર્મ પત્ની વર્ષાબેન હંમેશ કહેતા કે આજે દિવાળી, જ્ઞાનપંચમી, મૌન એકાઢી મેાટી પૂનમ, શાશ્વતી ઓળીના દિવસે, પર્યુષણ પર્વના દિવસે, સૌને ક્ષમા આપવાના દિવસ એટલે ક્ષમાપના મહાપર્વ વગેરે વગેરે દિવસે આવ્યા છે. વળી ગુરૂઓની આજે પધરામણી થવાની છે, ચારે માસ આરાધનાની હેલીએ વસે. આજે જિન મરમાં અદ્ભુત શણગાર સાથે શ્રી દેવાધિદેવની ભવ્યાતિભવ્ય લાખેણી અગરમ્યના થશે. ચાલેાને આપણે સાથે જઈને આપણા હૈયાને હેલે ચઢાવીએ.
માઢું બગાડતા મિ, પ્રકાશકુમાર કાંઇક ને કાંઇક ખાતુ પરખાવી દેતાં. ધપત્નીની વાત ટાળતા પતિદેવ ખેલતા આજે મારે અરજન્ટ કામ છે એફીસની આ મીટી‘ગ છે. અહીંયા જવાનું છે ને ત્યાં જવાનું બાકી છે. આજે આ રાજકારણીને મ.વાનું છે આ સામાજિક કાર્ય માં હાજરી અચુક આપવાની છે. શા માટે તું આજના માહ રાખે છે ? પરમાત્મા ક્યાં ભાગી જવાનાં છે. તેમેના તે આપણે સીમેન્ટ લગાડીને ચીટકાડી દીધાં છે તેઓ પેાતાના સ્થાનથી એક દેરાવાર પણ ખસવાના નથી અને ગુરૂ ભગવંતા તે આજે જ આવ્યા છે ને! જરા, થાક તેા ઉતારવા દે. થાક્યા પાક્યા હાય ને આપણે જઇએ તે એમને આરામ ક્યાંથી મળે. આરામ કરી લે અને વ્યવસ્થિત ગાઢવાઇ જાય પછી હું ક્યારેક જઇ આવીશ, ન-વંદન અને પૂજન કરીને પ્રવચન સાંભળી લઇશ.
ખસ, રાજી. હમણાં તે યુવાનીમાં સામાજિક કાર્યો, મીટીગા અને લેાકેાની