________________
91E1G E1H2E
છે જામનગરમાં અંજનશલાકા તથા દીક્ષા મહોત્સવ ૨
- પ. પૂ. હાલારદેશદ્ધારક પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ. ના પટ્ટધર છે પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ.ના સમુઢાયમાં લંડન નિવાસી શ્રી કુસુમબેન ૨ જ શાહની ષ વ8 દ્વિ–૨ના દીક્ષા નકી થઈ તે સાથે દીક્ષાના ઉત્સવ પ્રસંગે બેડ પર ઇ તીર્થના નૂતન મંડપ રૂપ સામરણવાળા મંઢિરમાં ૯૯ ઇંચના પ્રતિમાજી તથા સંઘપતિ જ (વસ્તુપાલ મંત્રીશ્વરની સ્વર્ગભૂમિ અંકેવાડીયા ચંપાપુરી શ્રી વાસુપૂજ્ય સ્વામી તીર્થના જ જ મૂળનાયક ૪૧ ઈંચના શ્રી વાસુપૂજ્ય સ્વામી આદિ જિનબિંબની અંજનશલાકાને કે મહોત્સવ પણ શ્રી કુસુમબેન તરફથી ઉજવવાનું નક્કી થયું.
૯, ઈચના શ્રી શત્રુંજય કેશરીયા આઠીશ્વરજી જ્યાપુરથી આવી જતાં પ. સુ. ર ૧૨ના ચાંઠીબજાર વર્ધમાન શાહના દેરાસરથી ભવ્ય સામૈયું ગોઠવાયું. બેંડ વિ. સાથે ૬ છે સામૈયું શરૂ થયું. આ પ્રતિમાજીના પ્રવેશની છાપાઓ દ્વારા પ્રવેશ શુભેચ્છા જાહેરાત છે કે અપાઈ હતિ. તેથી મેદની એકત્રિત થઈ હતી. બજારોમાં પણ હજારો ભાવિકે જેવા જ 2 કનારો લગાવીને ઉભા હતા. વરઘેડાની વ્યવસ્થા માટે સેંકડો એસવાળ યુવાનો તન- . છે તોડ મહેનત કરતા હતા. જેમ જેમ સામૈયું આગળ વધતુ હતુ તેમ તેમ માનવ મહે- 8
રામણ ઉમટતે જતો હતે. ૪૫ કિ.પ્લોટ થઈ શ્રુતજ્ઞાન ભવનમાં ૯ ઈચના બિંબને છે જ મંડપમાં પધરાવવામાં આવ્યા. પ્રવચન થયું. ૬ ટન વજનના બિંબને આ રીતે જ્ય૨ પુરથી લાપી અંજન માટે મુકાયા તે આશ્ચર્ય નવીન હતું. જ ૪ ઈચના બિંબ વિ. જામનગર શ્રુતજ્ઞાન ભવનમાં ક્યપુરના શિલ્પીઓને ૨ જ તેડાવીને નિર્માણ કાર્ય ચાલુ હતું. તે જોવા માટે સેંકડો ભાવિકે આવતા હતા.
પૂગુરુદેવ સાથે ત્રણ વર્ષથી અભ્યાસ કરતા બાળ મુમુક્ષુ મંદિરેણુકુમારની દીક્ષા છે છે માટે તેમના પિતાશ્રી આદિએ દીક્ષા આપવાનું નક્કી કરતાં ૧૧ વર્ષના નદિષણની પણ ર દીક્ષા આ અંજનશલાકા તથા દીક્ષા મહોત્સવમાં નકી થઈ નદિષેણના પિતાશ્રી રશ્મિછે કાંત બાબુલાલ શાહે આવીને ઓસ્વાલ કેલોનીમાં બિરાજમાન પૂ. તપસ્વી સમ્રાટ આ. ૨ આ ભ. વિ. રાજતિલક સૂ. મ. આદિની નિશ્રામાં આવી ઉત્સાહ પૂર્વક ઠીક્ષાનું મુહૂર્ત