________________
૨ ૭૪૨ : ",
: શ્રી જૈન શાસન [ અઠવાડિ] છે ૨ પૂ. શ્રી પાસે લીધું અને આ પ્રસંગે પૂ. આ. ભ. એ સુંદર બે ઉપદેશ આપ્યો. છે છે રશ્મિકાંતભાઈ તરફથી સંઘપૂજન થયું. જ પ્લેટના શ્રી હા. વી. ઓસવાળ તપગચ્છ સંઘ હસ્તક આ બધા કાર્યક્રમ સુંદર આ રીતે ગોઠવાયો.
! પૂ. આ. શ્રી વિ. જિનેન્દ્ર સ્રમ., પૂ. પ્રવર્તક મુ. શ્રી યેગીન્દ્ર વિ. મ., પૂ. ૪ તપસ્વી રત્ન મુ. શ્રી દિવ્યા વિ. મ. આત્રિની નિશ્રામાં પૂર્ણ તૈયારીઓ થવા લાગી. છે છે મુમુક્ષુ કુસુમબેનના ભાઈ–બહેન-બનેવીએ વિ. પણ લંડનથી આવી ગયા. બીજા અનેક ભાવિક લંડનથી આવી પહોંચ્યા.
પૂ. આ. શ્રી વિ. લલિતશેખર સૂમ, પૂ. આ. શ્રી વિ. મહાબલ સૂ. મ. આ િ ૪ આ મહોત્સવ પ્રસંગની વિનંતિનો સ્વીકાર કરતાં ખૂબ હર્ષ ફેલાયે.
પો.સુ. ૧૪ તા. ૧૧ના સવારે જલયાત્રાને વરઘોડે ચડયો તે પોલીસ ચોકી આવ્યો અને પૂ. તપસ્વી સમ્રાટ આ. ભ. આદિ ભાઈશ્રી વેલજી દેપાર હરણીયાને ત્યાં પધારી છે ગયા હતા ત્યાં સામૈયું આવ્યું અને વરઘોડા સાથે ૪૫-દિ. પ્લોટ શ્રી વિમલનાથ રે
દેરાસર થઈ શ્રુતજ્ઞાન ભવનમાં ઉતર્યું. પ્રભુજીના પોખણા વિધિ બાઢ પૂ. આ. ભ. શ્રી જ આ વિ. રાજતિલક સૂ. મ. મંડપમાં ખૂબ મનનીય પ્રવચન આપ્યું. પૂ. લલિતશેખર સૂ.
મ. . જિનેન્દ્ર સૂ. મ. એ પણ ઉધન કર્યું. બપોરે મંડપમાં શ્રી પંચકલ્યાણક ? છે પૂજા ભણાવાઈ.
પ. સુદ-૧૫ તા. ૧૨ સવારે પ્રવચન થયું બાહ્ય કુંભ સ્થાપન કી 8 સ્થાપન કે જવારા પણ થયું. બપોરે દશ દિકપાલ પુજન ૧૬ વિદ્યાદેવી પુજન, નંદ ત્રત પુજન જ નવ ગૃહ પુજન, અષ્ટમંગલ પુજન થયું.
પે.. ૧ તા. ૧૩ના ૯ વાગ્યે પ્રવચન અને બપોરે નવપઢ પુજન વિશસ્થાનક જ ઇ પુજન સુંદર રીતે ભણાવાયાં.
* પ.વ. ૨ તા. ૧૪ ઈન્દ્ર-ઈન્દ્રાણી, માતા-પિતાવિની સ્થાપના થઈ. ઈ - ઈન્દ્રાણી 8 દિ કુસુમબેનના બેન નિમુબેન તથા બનેવી મનુભાઈ બન્યા. માતા-પિતા કુસુમબેનના બેન છે
જ્યાબેન તથા બનેવી ગુલાબચંદભાઈ બન્યા. તે વિધિ બાદ ચ્યવન કલ્યાણકની વિધિ છે જ થઈ. પ્રભુજીને દુધની કોઠીમાં પધરાવાયા. પુ. ગુરૂદેએ પ્રાણુન્યાસ કર્યો. સ્ટેજ ઉપર ૧૪ સ્વપ્ન દર્શન થયું. સ્વપ્ન કથન પાઠક દીપેશ ખીમસીયાએ કહ્યું. બપોરે ૨ વાગ્યે રે,
શાંતિભવનમાં કુસુમબેનની ઠીક્ષાની સાંજ હતી. મોટી સંખ્યામાં બહેને પધારેલ. ૩ જ છ વાગ્યે ચ્યવન કલ્યાણકને વરઘોડે ચડશે મોટી સંખ્યા જોડાઈ પયુંષણથી વિશેષ વર