________________
છે તીર્થ અને તિથિની આરાધનાનો અપૂર્વ અવસર છે ઉજવવા આરાધકનું વિશિષ્ટ આયોજન
૬ શ્રી સિદ્ધિગિરિ મહાતીર્થની છ–ગાઉની યાત્રાનો શુભ દિવસ ફાગણ સુદ્ધ ૧૩ નો છે, હું છે જે આ વર્ષે મંગળવાર તા. ૧૦–૨–૧૯૮ના દિવસે આવે છે. માટે એ દિવસે જ છે
- યાત્રા કરવી-કરાવવી જોઈએ. સિદ્ધગિરિ છ–ગાઉની યાત્રા અંગે મિટિગ અને જાહેરસભા
ગતવની જેમ સિદ્ધગિરિ છ–ગાઉની શાસ્ત્રોક્ત આરાધના કરવા-કરાવવાને એક ૨ મેકે આ વર્ષે પણ આવી લાગે છે. જન્મભૂમિ પંચાંગમાં આ વર્ષે પણ ફાગણ છે છે સુદ્રમાં તેરસ એક જ અને ચૌકસ બે કિવસે આવે છે. તેથી શાસ્ત્રાનુસારી ઉઢયાતુ આ જ તેરસના ટિવસે જ છ–ગાઉની યાત્રા કરવા-કરાવવાની હોઈ મંગળવાર તા. ૧૦-૩-૯૮ ૪ ના દિવસે ઇ–ગાઉની યાત્રા સવિશેષ સ્ર રીતે થાય એ માટે શ્રી સિદ્ધગિરિ છ– ૪
ગા, યાત્રા સમિતિના અન્વયે ભેચણી તીર્થમાં ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજય
મહોઢયસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં પ્રથમ મીટિંગ થઈ હતી. તેમાં મુંબઈ સ્થિત છે જ પ્રવચન પ્રભાવક પૂ. આ. શ્રી વિ. કીર્તિયશસૂરીશ્વરજી મહારાજને આ અંગે માર્ગ છે ૨. ઇનદિ આપવા માટે પૂજયોએ આજ્ઞા કરતાં તેઓશ્રીની નિશ્રામાં પણ એક મીટિગ ૨ છે ભરાઈ હતી. જેમાં આયોજનની વ્યવસ્થા અંગે ઊંડા વિચારવિમર્શ કરી યાત્રાના છે
સ્વરૂપ આપી ઓપ આપવામાં આવ્યો હતો. તે અંગે શ્રીપાળનગર દેરાસરના જ ૬ કંપાઉંડમાં બાંધેલા વિશાળ મંડપમાં મા. સુઢ ૧૫+વઢ ૧ રવિવાર તા. ૧૪-૧૨-૭ના છે એક જાહેર સભાનું આયોજન કરાયું હતું. સુ. દક્ષેશભાઈએ છ–ગાઉ મહત્ત્વનું ગીત છે ઇ ગયું હતું. જયંત મહેતા અને પ્રફુલ વીરવાડીયાએ ટુંકું ઉદ્દબોધન કર્યું છે ન હતું. ત્યારબાદ પ્રવચન પ્રભાવક આચાર્યશ્રીએ લગભગ બે કલાક સુધી ૬ અખલિત વારામાં સિદ્ધાચલ ગિરિરાજ ફાગણ સુદ ૧૩ યાત્રા, જૈન શાસ- ૬ છે નના દ્રવ્ય -કાળ ભાવાહિકમાં આપણને કોઈને ય મનસ્વી ફેરફાર કરવાનો છે
અધિકાર નથી વગેરે વિષયોની છણાવટ કરી હતી. ઉષાત્ તિથિના સિદ્ધાંત, ક્ષયતિથિ પર વૃદ્ધિ તિથિ, શાસનના અંગ તરીકે તિથિનું મહત્ત્વ વગેરે બાબતે ઉપર શાસ્ત્રીય ૨ પારંપરિક અને તાર્કિક દષ્ટિકોણની ઘણી જ સુંદર માહિતી આપી હતી.
સભાના અંતિમ તબકે આ પ્રસંગે ગિરિરાજની યાત્રા કરવા-કરાવવા માટેની છે છે વિવિધ યોજનાઓ જાહેર કરાઈ હતી, તેમાં સુંદર સ યોગ સાંપડયું હતું. મુંબઈથી