________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ]
વાહનથી ન ચઢાય તેા રસ્તા કેમ કર્યા ?’ આવી આવી દલીલેા કરનારા ભેગા થયા છે તેવાને કાણુ સમજાવે ?,
#
ખાવ કરે છે
સુ. શ્રી કાંતિલાલે તે વચનના ભંગ કર્યો છે અને પાછા આવા જયાં જ્યાં મારી નિશ્રામાં તેએ ટીપ કરવા આવ્યા છે ત્યાં ત્યાં તેઓએ જાહેરમાં હ્યુ છે કે-આ સડ્સ માત્ર માલ ચઢાવવા માટે છે. ખીજા માટે નથી. પ્રતિષ્ઠા થશે એટલે તે સડક કાઢી જ નાખવાની છે.' આવી કબુલાત બધે આપી છે પણ હવે તે વચનના અમલ કરતા નથી અને ખાટી ખાટી લીલા કરે છે.
૬૮૨ :
રાડ નહિ કાઢે અને તેના ઉપયેાગ ચાલુ રાખશે તે તી
જાવવા દતાંય નહિ માને તેા કાયદેસર કામ ચલાવીશુ.
ને નુકશાન થશે. સમ
તમને ખબર નહિ હોય કે—ઇન્દિરા ગાંધી જ્યારે વડા પ્રધાન હતા ત્યારે હેલીકાપ્ટર દ્વારા શ્રી શત્રુંજય તીથ ઉપર ઉતરવા કહેવરાવેલું. ત્યારે સુધારક ગણાતા શ્રી કસ્તુરભાઇએ જણાવેલું કે-તમે અહીં પાલીતાણા આવા અમે અમારી વિધિ મુજબ સારામાં સારી સગવડ સાથે ઉપર લઇ જઇશુ પણ આ રીતે ખાટી પ્રણાલિકા ન પડાય.’ તે પછી તે ન આવ્યા તે જુદી વાત.
હજી પણ આજે શ્રી સિદ્ધગિરિજી અને શ્રી ગિરનારજી એ બે તીથ'ના મહિમા એટલે જ જળવાઇ રહ્યો છે, આ શ્રી હસ્તગિરિજી એ શ્રી સિદ્ધાચલજીની એક ટુંક છે માટે તેના મહિમા પણ તે જ રીતે જળવાવા જોઈએ.
તે લેાકેા આબુના દાખલા આપે છે પણ આબુ ઉપર તે ગામ આવી ખાટી ખેાટી દલીલા કરે છે તે વ્યાજબી નથી.
સાચું જાણવા છતાં સમજવા છતાં પણ ખોટું કરે તેા તેના એક પાપ મેટું નથી. આપણે ત્યાં ભગવાનની આજ્ઞામાં ધર્મ છે. ક્યું છે, આજ્ઞા મુજબ જીવશે તે કલ્યાણ થશે.
વધે છે, માટે
સમાન બીજુ આણુ એ ધમ્મા'
# આંનુષાંગિક લની કશી કિંમત નથી ફલ' પ્રધાનએવાહુર્તોનુષગ્નિમિત્યપિ & પલાલાદિપત્યિાગાત્કૃષ્ટી ધાયાપ્તિદ્ બુધા: ૫ [લલિતવિસ્તર.
।
પડિતપુરૂષો પ્રધાન-મેાક્ષ ફુલને જ ફૂલ ડે છે પર`તુ આનુસર્ગિક પ્રાસંગિક સ'સારિક સુખ આઢિ લને ફૂલ રૂપે કહેતા નથી. જેમ ખેતીમાં લાલ-ત્રાસાદિ ગૌણ ફૂલને છેાડીને, ધાન્યની પ્રાપ્તિ રૂપ પ્રધાન ફૂલને કહે છે તેમ,