________________
છ વર્ષ ૧૦ અક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ :
: ૨૪૫ ૪ છે ધારી પૂજાના મુખ્ય નાયક પૂજારી સામે જોયું તે તે નાયકપૂજારી પણ તે પાપની આ ઉપેક્ષા કરવા લાગ્યો એટલે સાગરઢ વિચાર્યું કે૪. “આ નિર્દય પાપીઓને ધિક્કાર છે જે આ ભયંકર માણસે પોતાના આત્માને છે અમને એમના શરણે આવેલાઓને દુર્ગતિમાં મોકલે છે. તેને ગુરુ બુધિયે શી રીતે જ
મનાય' પૂજાય ? આવો વિચાર કર્યો છતાં તેમના આગ્રહથી તેણે શિવપૂજન કર્યું. તે જ પરિણામ સાગર શેઠ સમકિતને ન પામ્યા અને દાન–શીલને સ્વભાવ ન હોવાથી આ
મોટા આરંભ સમારંભ કરીને ધનની રક્ષા માટે જ એક નિષ્ઠ રહેવાથી મરીને આ છે
જાતિવં ઘેડ બન્યું છે. અને તેને બંધ કરવા માટે જ હું અહિ આવ્યો છું. પૂર્વદિ ભવમાં તેણે જિનપ્રતિમા કરાવેલી હતી તેના પ્રભાવથી અમારે ધર્મોપદેશ સાંભળીને છેતે ક્ષણવારમાં પ્રતિબોધ પામ્યો છે. અને મરીને સારી ગતિમાં જશે અને ટૂંક સમયમાં કે મેક્ષે જનારો છે. આવા ભગવંતના વચન સાંભળીને વારંવાર સ્તુતિ કરતા એવા રે છે તે ઘોડાને જિતશત્રુ રાજાને ખમાબે અને છોડી મૂકયો ત્યારથી તે યથાશક્તિ ધર્મારારે ધના કી સ્વર્ગે ગયો. ત્યારથી તે ભરૂચ શહેર “અશ્વાવ બોધ” નામે પવિત્ર તીર્થ છે
તરીકે લોકમાં પ્રસિદ્ધ થયેલું છે. (ત્રિપદ્ધિ શલાકા પુરૂષચારિત્ર પવન્દ સર્ગ-૬) ૨ છે શ્રી સિધ્ધાચલ અને બગલે –
– શ્રી ધર્મશાસન છે એક વનમાં કમળો-ફૂલોથી આરાઠિત એક સુંદર સરોવર હતું ત્યાં 8. એક પક્ષીઓને ત્રાસ આપનાર અનેક માછલાઓને મારી નાખનાર અને ખાનાર રૌદ્ર- છે ધ્યાની અને મહાકુર એક બગલો તે સરોવરમાં રહેતો હતો. એક વખતે જાણે છે
સાક્ષાત ધર્મસ્વરૂપ જ ન હોય તે કેવલજ્ઞાની ભગવંત તે સરેવરના કાંઠે સમેસર્યા છે. હું તેમના પુણ્યપ્રભાવથી અનેક જંગલી પશુઓ સિંહ–હાથી–મૃગ વિગેરે આવ્યા. અનેક છે બગલા જોશી પરિવરેલે રૌદ્રધ્યાની બગલે પણ ત્યાં દેશના સાંભળવા આવ્યા. સર્વ પશુઓના . જ ભાવો, જાણનારા શ્રી કેવલી ભગવંતે તે તે પશુઓને હિતકારી એવી ધર્મદેશના આપી. ૨
ધર્મદેશનાના પ્રતાપે સિંહ વગેરે દયાળું બન્યા પેલો રૌદ્રધ્યાની બગલે છે ( પણ પોતાના કુરઅધ્યવસાયને છોડીને શુભભાવનાથી ભાવિત બન્યા નરકાઢિ દુર્ગતિમાં છે છે જનાર બગલે શ્રી કેવલી ભગવંતની અમેઘ દેશનાના કારણે સ્વર્ગગામી બન્યો. તે જ તે જ દિવસથી સર્વ જીવોની હિંસાને છોડીને અહિંસક રીતે જીવન જીવવા લાગ્યો એમ છે ૨ કરતા કરતા કાળ પસાર કરતા કરતા તે બગલાને અંત સમય નજીક આવવા લાગ્યો છે ત્યારે શ્રી કેવલી ભગવંતની એક જ વખતની અમેઘદેશનાને જ વારંવાર યાઢ કરતે ૪ ધર્મમ જ સતત રમણ કરતો તે બગલો ત્યાંથી મરીને દેવલોકમાં ગયો ત્યાંથી ચવીને જ વ્યવહ રીના કુળમાં જન્મ પામીને આ સિદ્ધાચલગિરિ ઉપર મોક્ષે ગયો.
શ્રી શત્રુંજય માહાય સગ-૧,