________________
૧૧૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] ૬. અનંતગુણ વૃદ્ધિ - વિક્ષિત રાશિને અનન્તરૂપ રાશિ વડે ગુણતાં જે જવાબ આવે તે રાશિ અનંતગુણ વૃદ્ધિ કહેવાય જે સંખ્યા પૂર્વોત. પાંચે કરતા છે. જ મોટી હોય.
તે જ રીતના હાનિને પણ વિચાર કરવો. અસત્ કલ્પનાથી આ વાત સમજીએ.
વિવક્ષિત રાશિ એક લાખ ૧૦૦૦૦૦ છે. ૧૦ એ સંખ્યાત રાશિ છે, ૧૦૦ એ છે અસંખ્યાત રાશિ છે અને ૧૦૦૦ એ અનંત રાશિ છે.
(૧) અનંતભાગ વૃદ્ધિ - વિક્ષિત રાશિનો જે અનામે ભાર, તેને અધિક 8 3 કરતાં આવે. ૧૦૦૦૦૦ ને અનંતમો ભાગ લાવવા તેને અનંત રાશિ ૧૦૦૦ છે તેના હૈ - વડે ભાગતા ૧૦૦ આવે. તે સંખ્યા, વિવક્ષિત રાશિથી અધિક કરતાં ૧૦૦ ૧૦૦ એ 8 5 અનંતભાગ વૃદ્ધિ કહેવાય.
(૨) અસંખ્ય ભાગ વૃધિ : વિવક્ષિત ૧૦૦૦૦૦ રાશિને અસંખાતમો ભાગ છે જે ૧૦૦ છે તેનાથી ભાગતા ૧૦૦૦ આવે. તે અધિક કરતાં ૧૦૧૦૦૦ એ અસંખ્ય છે • ભાગવૃધિ.
(૩) સંખ્ય ભાગ વૃદ્ધિ : વિવક્ષિત ૧૦૦૦૦૦ રાશિનો સંખ્યામાં ભાગ લે છે ( ૧૦ તેનાથી ભાગતા ૧૦૦૦૦૦ આવે. તે અધિક કરતાં ૧,૧૦,૦૦૦ એ સંખ્ય ભાગ વૃધિ.
(૪) સંખ્યગુણ વૃદિધ : વિવક્ષિત ૧૦૦૦૦૦ રાશિને સંખ્યાત એટલે ૧૦ વડે છે ગુણતાં દશ લાખ આવે, તે સંખ્યગુણ વૃધ્ધ.
(૫) અસંખ્યગુણ વૃદિધ - વિક્ષિત એક લાખની રાશિને અખંખ્ય એટલે ? સે વડે ગુણતાં ક્રોડ જવાબ આવે. જે અસંખ્ય ગુણ વધિ કહેવાય.
(૬) અનંતગુણ વૃદિધ : વિવક્ષિત એક લાખની રાશિને અનંતગુણ એટલે ! હજાર વડે ગુણતાં દશ ક્રોડ આવે તે અને તગુણ વૃદ્ધિ કહેવાય. (ક્રમશ:)
મનન : પાપી જીવને પવિત્ર થવા માટે પ્રબળ સાધન એ એક પરોપકાર છે. છે.
aફ પાયો પવિત્ર તેનું બધુ પવિત્રા, આરતી સુંદર તેની પૂર્ણાહુતિ પણ સુંદર છે # નઈ એ ખુદાને વિકાસ છે, જ્યારે શ્રધ્ધાએ આત્મ શુધિને વિકાસ છે. 8 જેવું રૂપ તેવું ધન, અને જેવું શીલ તેવા ગુણ
આમાં જ માનવીની શોભા છે. તે