________________
$િ ૨૩૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પ્રાણીકથાઓ વિશેષાંક લિ કે ક્ષમાપના કરે તે ય સ્વ-પરનું કલ્યાણ સાધે. પણ અયોગ્યતા આ વિચારને અવકાશ પણ આપે તે વાતમાં માલ નથી;
કુકકુટ સર્પના ડંશથી પીડિત તે હાથીને પોતાને અંતિમ કાળ નજીક જાણી, 2 ગુરૂએ આપેલા ઉપદેશનું સ્મરણ કરી, ચાર પ્રકારના આહારનાં ત્યાગ કરી ભાવના આ ભાવવા લાગ્યો કે
“ આ જગતમાં જન્મેલા સર્વે પ્રાણીઓને કોઈ પણ કારણથી અવશ્ય કરવાનું આ છે. સમગ્ર જીવલકની આ સનાતન સ્થિતિ છે. તે પછી વિવેકીઓએ તેવી રીતે કરવું છે જોઈએ કે જેથી વારંવાર કુગતિઓમાં મહાભયંકર દુઃખો ભોગવવાં ન પડે. તેવા પ્રકારનું છે છે સમાધિ સાથેનું મરણ તે ખરેખર ધર્મના પ્રભાવથી જ થાય છે અને ધર્મોમાં પણ છે આ નારકી– તિર્યંચગતિના દુઃખોને નાશ કરનાર હોય તે શ્રી જિનેશ્વરદેવએ કહે તો ધર્મ છે છે જ છે. પૂર્વે કરેલા સુકૃતને યોગે મેં તેને સમગ્ર સુર, અસુર અને મોક્ષ સુખનાં છે ત્ર કારણભૂત શ્રી જિનેશ્વર દેવે કહેલે ધર્મ પ્રાપ્ત કર્યો છે, તે હવે હું ત્રિકર, યોગે છે છે સર્વ કષાયો, હાસ્યાદિ છે એ નેકષાય, રાગ-દ્વેષ, રતિ–અરતિ, દુગંછા, વિખ્યતૃષ્ણ, જિ જ સમ્યત્વના શંકા-કાંક્ષા-વિચિત્કિસા, તથા પરધર્મની પ્રશંસા-સેવા કરવી, તે ધર્મનું ૬િ ચિહ્ન રાખવું-આ સઘળા ય દેને ત્યાગ કરૂં છું. તે વિષયક લાગેલાં મઘળાં ય છે રે પાપોને વોસિરાવું છું. બાહ્ય- અત્યંતર સંગ, આત-રૌદ્ર ધ્યાનને પણ ત્રિવિધે છે આ ત્રિવિધ ત્યાગ કરૂં છું.” આ રીતે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યકારિત્રની છે યથા શક્ય આરાધના કરીને ધર્મ ધ્યાનમાં વધુ એ મહાસત્ત્વશાલી તે ઉત્તમ છે , ગજરાજ “નમે જિણોણું તથા “સુહ સમિટ્ટાણું સિદ્ધાણું” એમ વારંવાર છ બેલવાની અભિલાષાવાળા નિર્મળ બુદ્ધિવાળે ત્યાં કોલ કરીને સહસાર નામન સાતમા આ ઉત્તમ વૈમાનિક દેવલોકમાં દેવ થશે.
આવા હાથીરત્ન સમાન સુંઢર વિવેકને પ્રાપ્ત કરી, આવી સુંદર ભાવના છે ભાવી સૌ પુણ્યાત્માએ સમાધિને સુલભ બનાવી, સદગતિની પરંપરા સાથી વહેલામાં વહેલા સિદ્ધિપદના ભોક્તા બને તે જ શુભાભિલાષા.
છે રૂ ૧૦૦૦] ભરી જૈન શાસન વિશેષાંકના
આજીવન સભ્ય બને