SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ છ વર્ષ ૧૦ અંક ૧૧-૧૨ તા. ૨૮-૧૦-૯૭ : ૨૩૫ છે તે ખંખેરીને પહેરી લીધી અને પાડનારને જવા દીધો, નાહકને ગામમાં ફજેતે થાય- 9 છે તે ન્યાય તે કાયરતા અને બીકણપણાની નિશાની છે. સાચા ગુરૂ ભકત તે આંખ પણ છે છે ૯ લ કર્યા વિના રહે નહિ. માટે તે શાસનનું સુકાન અવસ્થાને સેંપાય છે, જે અવસર 8 આવે “ભીમ’ પણ બને અને હયાથી ‘કાન્ત’ પણ હોય. વાઘને ન કહેવાય કે “તારું (૩ માં ગં ગાય છે પણ લોકોને તે ઓળખાવાય કે “આ વાઘ છે, હિત કરવું હોય તેને છે તેની દયામાં પણ જવા જેવું નથી. સમજુ બનેલો હાથી મનુષ્યને પણ શરમાવે તેવી સુંદર આરાધના કરે, આરાધક છે $ ભાવને રાખે. જ્યારે મનુષ્યમાં સાધુ બનેલા અને પઢવીધરનું બિરૂઢ ધરાવનારા એક $ ઈ જનાવથી પણ નીચા બને, પિતાના, પાશવીપણાનું પ્રદર્શન કરાવે–તેમાં આ કાળના પ્રભાવ કરતાં તે આત્માઓની અયોગ્યતા અને અધમતા જ સૂચિત કરે છે. આ તે છે છે. ગુરૂ ભકિતથી પ્રેરાઈ હૃદયની વેઢનાને વાચા આપી. બાકી આવા અધમાત્માઓ તે છે ત્ર પોતાની ભારે જ પોતે ડુબવાના છે. પોતાના ઉપકારીને માટે ગુણાનુવાદના નામે તે છે અવર્ણવાઢ કરવા તે તે આત્માની કેટલી બધી નિગ્ન દશા બતાવે છે. અતુ. આ બાજુ કમઠ પરિવ્રાજકને, સગાભાઈ મરૂભૂતિને મારવા છતાં ક્રોધની શાંતિ જ ઝ થતી અથી. અને અત્યંત આધ્યાનમાં આયુષ્ય પૂર્ણ કરી તે કુકકુટ જાતિના સર્ષ છે તરીકે ઉત્પન્ન થયો. અને અનેક પ્રાણીઓના પ્રાણને નાશ કરવા છતાં ય જરા પણ છે તૃપ્ત ન થયો. ફરતો ફરતો તે હાથી એકવાર જળપાન કરવા સરોવરમાં આવ્યો અને જ જ સૂર્ય કિરણોથી તપેલ અચિત્તજળનું પાન કર્યું. સરોવરમાંથી બહાર નીકળતાં તથા જ દિ પ્રકારની ભવિતવ્યતાના યોગે તે, કાદવમાં ખૂંપી ગયો. તે જ વખતે તે કુકકુટ સર્વે છે આ હાથીને જોયો. પૂર્વ ભવના કેપના અતિશયથી કુકકુટ સર્ષે, બહાર નીકળવા અસમર્થ છે છે એવા તે હાથીના કુંભસ્થળમાં ડંખ માર્યો. વૈરનો અનુબંધ કેવું કામ કરે છે. માટે છે કેઈન પણ સાથે વૈર વિરેાધ ન થઈ જાય, વધી ન જાય તે માટે ખુબ જ સાવધ છે ત્ર રહેવું જેવો વૈર વિરોધ થયો તે તરત જ તે કાપી નાખવે જેથી ભવાંતરમાં ૨ છે નુકશાન ન થાય. આવી દશાને પામેલ વિવેકી મહામનું ગજરાજ જે સુંદર ભાવનાને ભાવે છે, જે છે તેવી ભાવના વાંચવાથી પણ હત્યામાં સુંદર આહાઢ ઉત્પન્ન થાય તેવો છે કે ભગવાનનું છે પરમ તારક શાસન સમજેલા અને હત્યામાં પરિણત કરેલા પુણ્યાત્માની પ્રાણુત 0 જ પડામાં પણ મોઢશા કેવી ઉત્તમ હોય છે. તારક ગુઢ પ્રત્યે વૈર ભાવ અસૂયા અને આ આ પૂર્વગ્રહથી પીડિત આત્માઓ જે આ વિચારે અને પોતાના અવર્ણવાનું સરળ ભાવે
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy